ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરીય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. માલુપુરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા...
ગુજરાતના કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના ભયાનક ભૂકંપના 25 વર્ષ પૂરા થયા છે ત્યારે રાજ્યભરમાં મૃત્યું, પીડા, હિંમત અને પુનર્નિર્માણની અનેક યાદો તાજી થઈ હતી....
જમ્મુ કાશ્મીર-હિમાચલના પહાડી વિસ્તારોમાં વ્યાપક બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના એક દિવસ પછી સમગ્ર ઉત્તર ભારતમાં બર્ફિલા પવનોથી તાપમામનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં પણ...
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં બુધવાર, 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. રાજ્યમાં વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું....
ગુજરાતમાં શાસક ભાજપના પાંચ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને અવગણીને પોતાની મરજી મુજબ કામ કરવાનો આક્ષેપ કર્યો હતો અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 12 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું ઉદ્ઘાટન કર્યું હતું અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે પતંગ ઉડાવવાનો...
ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતાં.રવિવારની રાત્રે રાજસ્થાનના પ્રતાપગઢ માઈનસ 2 ડિગ્રી અને બાડમેરમાં માઈનસ 1 ડિગ્રીની ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 11 જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન...
ગુજરાતના સોમનાથમાં જાહેર સભા સંબોધવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો વિરોધ કરનારી શક્તિઓ હજી પણ આપણી...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ખાતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વામિભાન પર્વના ભાગરૂપે રવિવાર, 11 જાન્યુઆરીએ આ ઐતિહાસિક મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન...














