રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે  ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કરા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નવ લોકોના મોત થયા હતા. રાજ્યના...
Robbery of Rs.1 Crore in Angadia Firm in Gandhidham
કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ રૂ.1 કરોડની લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓ લૂંટ કરવા આંગડિયા પેઢીમાં ઘુસી ગયા હતા અને ચાર લૂંટારુઓ...
Gujarat government has changed the recruitment of class 3 employees
ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં...
Heatwave forecast in Gujarat for the first time in 50 years in February
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ...
Prime Minister Modi launched projects worth Rs.4,400 crore in Gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત...
8.64 lakh candidates appeared for 3,437 Talati vacancies in Gujarat
ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે...
Supreme Court stay on promotion of 68 judges in Gujarat
સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ...
65.53 percent result of class 12 science in Gujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવાર, 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. 2023ના વર્ષમાં કુલ 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ...
Gujarat government has changed the recruitment of class 3 employees
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના એક કાર્યક્રમમાં નિદ્રાધીન થવા બદલ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયાં હતા. જિગર પટેલને શનિવારે સાંજે રાજ્યના શહેરી વિકાસ...
The Supreme Court granted bail to eight convicts in the Godhra train incident
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....