ગુજરાતમાં ઝેરી આયુર્વેદિક સીરપકાંડમાં 3 ડિસેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને છ થયો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે આયુર્વેદિક સીરપનું લેબલ લગાવીને...
ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે, જેમાં 80% મૃતકો...
મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક જાહેર હિતની અરજીને મંગળવારે ફગાવી દઇને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાઉડસ્પીકર પર...
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 27 લોકોનાં...
ગુજરાતમાં રવિવારે (27 નવેમ્બર) તોફાની પવન સાથે વ્યાપક કમોસમી વરસાદ પડયો હતો. આ માવઠા સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 20 લોકોનાં...
ગુજરાતના અનેક વિસ્તારોમાં 25થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 26 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ સહિતની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં...
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે લાભ પાંચમના દિવસે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફટાકડાની જ્વાળાથી ગેસના ફુગ્ગા ફુટતા ઓછામાં 30 વ્યક્તિ દાઝી ગયા હતા. એક સાથે...
પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 23 નવેમ્બરથી પ્રારંભ થશે અને અને કાર્તિક પૂર્ણમા સાથે સમાપ્ત થશે. પરંપરા મુજબ આ પરિક્રમા મધ્યરાત્રિના હવામાં ગોળીબાર સાથે...
સુખ અને સમૃદ્ધિના પ્રતિક સમાન ધનતેરસના તહેવાર શુક્રવાર, 10 નવેમ્બરે ઉમંગભેર ઊજવણી કરાઈ હતી. ધનતેરસ, સિદ્ધિ વિનાયક ગણેશજી, ધનની દેવી મહાલક્ષ્મીજી અને કુબેરજીની પૂજા...
ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો...