BJP released another list of 6 candidates
જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં વિજય પછી ભાજપે નવા મેયર તરીકે બુધવારે ધર્મેશ પોસિયાની વરણી કરી હતી. આ ઉપરાંત 68 નગરપાલિકાના પ્રમુખો અને હોદ્દેદારોની પણ નિયુક્તિ...
બનાવટી દસ્તાવેજોને આધારે અમેરિકા ગયેલા અને તાજેતરમાં દેશનિકાલ કરાયેલા બે ગુજરાતીઓની ભારતમાં ધરપકડ થઈ હતી. એ સી પટેલ નામના આરોપી પાકિસ્તાનની નાગરિકના પાસપોર્ટના આધારે...
મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન પછી હવે ગુજરાતના ગુજરાતના બન્ની ઘાસના મેદાનોમાં પણ ચિત્તા લાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાસણમાં સાતમી નેશનલ બોર્ડ ઑફ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે સોમવાર, 3 માર્ચે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી અને આ વર્ષે...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સોમવાર, 3 માર્ચની સવારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગીર વન્યજીવ અભયારણ્ય ખાતે લાયન...
અમદાવાદની સેશન કોર્ટે શુક્રવાર, પહેલી માર્ચે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા એનઆરઆઈ પંકજ ત્રિવેદીની હત્યા બદલ 10 લોકોને સખત આજીવન કેદની સજા ફટકારી હતી. 15...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 2 માર્ચે જામનગર જિલ્લામાં પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી.3,000 એકરમાં...
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) અને બસ વચ્ચેના અકસ્માતમાં એક દંપતી અને તેમના બે પુત્રો સહિત પાંચ લોકોના મોત થયાં હતા અને...
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં...
3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે, જેનું વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા:...