રવિવાર, 8મી ઓક્ટોબરના રોજ, જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર, પ.પૂ. શ્રી અવધેશાનંદ ગિરી મહારાજે હેરો-લંડનમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેઓ હજારો અનુયાયીઓને...
તમને શ્રેષ્ઠ કાળજી મળે તે માટે તમારી GP પ્રેક્ટિસ સાથે ઓનલાઈન, ફોન દ્વારા અથવા રૂબરૂમાં સંપર્કમાં રહેવાની ઘણી બધી રીતો છે
યોગ્ય હેલ્થ પ્રોફેશેનલ પાસેથી...
સર્વિસ ક્ષેત્રની ઊંચી વૃદ્ધિને પગલે ઓગસ્ટમાં યુકેના અર્થતંત્રમાં મજબૂત સુધારો થયો હતો. દેશની જીડીપીમાં ઓગસ્ટ દરમિયાન 0.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. આની સામે...
લિવરપૂલમાં યોજાઇ રહેલી લેબર પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં લેબર નેતા સર કેર સ્ટાર્મરે "રાષ્ટ્રીય નવીકરણના દાયકા"નું વચન આપ્યું છે. સર કેરના ભાષણની શરૂઆતમાં સ્ટેજ પર...
શ્રાધ્ધ પક્ષના શુભ અવસરે પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીની ઉપસ્થિતિમાં શ્રી રામ કથાનું આયોજન ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર 22 પામરસ્ટન રોડ, હેરો, HA3 7RR...
ઇઝરાયલ અને ગાઝામાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડા પ્રધાન ઋષિ સુનક નોર્થ લંડનના સિનાગોગમાં પ્રાર્થના કરવા જોડાયા હતા, જ્યાં તેમણે બ્રિટિશ યહૂદી સમુદાયને તેમની...
વિલ્ટશાયરના ઓક્સી ખાત રહેતા હતા અને મૂળ ગુજરાતના નડિયાદના વતની શ્રી કાંતિલાલ અને વિદ્યાબહેન દેસાઈના પુત્ર નિવૃત્ત RAF સ્ક્વોડ્રન લીડર અરુણ દેસાઈનું તા. 5...
વડા પ્રધાન ઋષિ સુનકે માચેંસ્ટરમાં તા. 4ના રોજ યોજાયેલી કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સના ભાષણ દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સથી માન્ચેસ્ટર સુધીની HS2 હાઇ-સ્પીડ રેલ લાઇનને રદ કરી...
ભારત અને યુકે ટૂંક સમયમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની નવી દિલ્હીની સંભવિત મુલાકાત પર વિચાર કરી રહ્યા છે. પરંતુ તેનો આધાર ભારત અને...
હમાસના આતંકવાદી હુમલાનો સામનો કરવા બાબતે ઇઝરાયલને યુકેનું અડગ સમર્થન આપતાં વડા પ્રધાન ઋષિ સુનકે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને રવિવારે કરેલા ફોન કોલમાં...