પરમાર્થ નિકેતનના અધ્યક્ષ અને અને ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સના સહસ્થાપક-ચેરમેન પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ ગ્રીન એનર્જી અને પર્યાવરણ સુરક્ષા માટેની ટેકનોલોજીઓની ચકાસણી કરવા આ...
લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે વાર્ષિક ધ્વજવંદન સમારોહ દરમિયાન, ભારતના કાર્યકારી હાઈ કમિશનર સુજીત ઘોષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને કરેલ સંબોધન વાંચ્યું હતું. પરંપરાગત સ્વતંત્રતા...
- રાજદૂત ગુરજીત સિંહ, એમ્બેસડર જ્યારે યુરોપમાં રોગચાળા અને નવા યુદ્ધને કારણે વૈશ્વિકરણ સામે ધમકીઓને ઉગ્ર થતી જોવા મળી રહી છે ત્યારે આપણને સૌને ડેવલપમેન્ટ...
સોમવારના રોજ આવી રહેલા ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આ વિકેન્ડમાં 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા માટે યુકેમાં વસતા 1.5 મિલિયનથી વધુ ભારતીય ડાયસ્પોરાના...
જેનાં મૂળ ભારતમાં છે તે હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મો માને છે કે ભગવાન તરફના તમામ માર્ગો માન્ય છે અને સદીઓથી આ ઉત્કૃષ્ટ...
ભારત બ્રિટિશ શાસનમાંથી તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમે ભારત સરકાર, ભારતના હાઈ કમિશન અને યુકેમાંના ભારતીય ડાયસ્પોરા સાથે સમગ્ર...
15મી ઓગસ્ટ 2022ના દિવસ માટે યુકે અને દુનિયામાં કોઇ પણ છેડે વસતા દરેક ભારતીયને ન્યાય સાથે ગર્વની લાગણી થશે. આ તે ગૌરવવંતો દિવસ છે...
લોર્ડ મેઘનાદ દેસાઈ દ્વારા હું 1947ના એ સ્વતંત્ય દિવસને યાદ કરવા માટે પૂરતો વૃદ્ધ છું. હું યુવાન અને ઉત્સાહિત હતો, જોકે તેનો અર્થ શું...
Praveen Amin, President, National Association of Patidar Samaj.
આઝાદી પછી ભયાનક વિભાજન દ્વારા, ભારત તમામ ક્ષેત્રોમાં ગંભીર રીતે વંચિત હતું. ત્યારથી, વિવિધ શાસકોએ આંતરિક તેમજ બાહ્ય મુશ્કેલીઓ અને ધમકીઓ સાથે સંઘર્ષ કર્યો...
વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, ભારત તેની વિવિધતામાં તાકાત શોધી રહ્યું છે અને એકવીસમી સદીની પ્રસિદ્ધ વૈશ્વિક શક્તિઓમાંના એક તરીકે તેની ભૂમિકાને સ્વીકારી રહ્યું...