શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા મિશન આફ્રિકાના સમર્થનમાં લંડન ખાતે એક આકર્ષક ગાલા કાર્યક્રમનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ ફીલાન્થ્રોપીસ્ટ, અગ્રણીઓ...
બાંગ્લાદેશના લઘુમતી હિન્દુ સમુદાય પર થયેલા તાજેતરના હુમલાઓ અને ધાર્મિક નેતાઓની ધરપકડ અંગે ભારતીય મૂળના પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સહિત લેબર સાસંદ બેરી...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુકે લિમિટેડ (એસબીઆઈ યુકે)એ વિશ્વ કક્ષાની બેંકિંગ સેવાઓ આપવાની પ્રતિબદ્ધતાના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સેન્ટ્રલ લંડનના ઐતિહાસિક ગિલ્ડહોલની નજીક 36 કિંગ સ્ટ્રીટ,...
કેન્યાના નૈરોબીમાં 28 સપ્ટેમ્બર, 1956 ના રોજ જન્મેલા અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અભિનેતા, સ્ટંટમેન અને કવિ કિરણ શાહની નોંધપાત્ર કારકિર્દી ઘણા દાયકાઓ સુધી...
ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી સંસ્થા સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત જૈન પ્રતિનિધિમંડળે 24 થી 26 નવેમ્બર 2024 દરમિયાન વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસની મુલાકાત લીધી હતી.
આ પ્રતિનિધિમંડળમાં જોડાયેલા...
પોતાની ગર્લફ્રેન્ડ તરનજીત રિયાઝ ઉર્ફે તરનજીત ચગરને નિર્દયતાથી માર મારી હત્યા કરનાર ભારતીય મૂળના લેસ્ટરના રહેવાસી 50 વર્ષીય રાજ સિદપરાને ગયા અઠવાડિયે લેસ્ટર ક્રાઉન...
નેટ ઇમિગ્રેશનનો આંકડો અગાઉના અંદાજીત 740,000થી વધીને 906,000 થયો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે ઇમિગ્રેશન પર સખત વલણ અપનાવવાનું વચન આપી...
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે 14 નવેમ્બરના રોજ ઇન્ટરફેઇથ બ્રેકફાસ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
ઇસ્કોન ભક્તિવેદાંત મનોરનું પ્રતિનિધિત્વ કરનાર વિશાખા દાસીએ વિશાખા સ્ટાર્મરને મંદિરમાંથી લવાયેલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે અમદાવાદમાં યોજાનાર BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના 'કાર્યકાર સુવર્ણ મહોત્સવ'માં આશરે એક લાખ સક્રિય કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય...
કોબ્રા બીયરના સ્થાપક લોર્ડ કરણ બિલિમોરિયાએ કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બિલિમોરિયાએ કંપનીના નાણાકીય પતનથી પ્રભાવિત થયેલા લગભગ તમામ લેણદારોને ચૂકવણી...

















