ભારતની અગ્રણી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 500 મિલિયન પાઉન્ડ (લગભગ રૂ.5,275 કરોડ)માં બ્રિટિશ કન્ઝ્યુમર હેલ્થકેર કંપની હેલિયનનો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT) પોર્ટફોલિયો ખરીદશે....
એર ઇન્ડિયા પહેલી સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી દિલ્હી-લંડનની બે ડેઇલી ફ્લાઇટ્સમાં તેના વાઇડ-બોડી A350-900 વિમાનો ઉપયોગ ચાલુ કરશે. આ ફ્લાઇટની સાથે લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય...
સ્વામી માધવપ્રિયદાસજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકે તા. 24ના રોજ નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન હેરો સ્થિત શ્રી કચ્છ...
મથુરાવાસી વિખ્યાત ભાગવત કથાકાર પૂ. રાજુભાઇ શાસ્ત્રીજી અમેરિકાના ન્યુ જર્સી ખાતે કથા-સત્સંગ વગેરે કાર્યક્રમો પતાવ્યા બાદ તા. 1 જુલાઇના રોજ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિના...
1991 બેચના IFS અધિકારી, અનુભવી રાજદ્વારી અને તુર્કીમાં ભારતના રાજદૂત વિરંદર પૌલનું દોઢ વર્ષથી વધુ સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથેના સંઘર્ષ બાદ દિલ્હીની ઓલ ઈન્ડિયા...
યુકેમાં હેડક્વાર્ટર ધરાવતી સિનોપ્સિસ યુકે સ્થિત લો ફર્મ એશહર્સ્ટએ કલ્પના ઉનડકટ અને શિશિર મહેતાની ભારતના પ્રેક્ટિસના વિસ્તરણ માટે નવા કો હેડ તરીકે વરણી કરી...
ઋષિ સુનકની કન્ઝર્વેટિવ્સે ચૂંટણી પ્રચારના બીજા સપ્તાહમાં નાણાં એકત્ર કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને ખાનગી દાતાઓ પાસેથી માત્ર £290,000 એકત્ર કરી શકી...
વિપક્ષી લેબર પાર્ટીએ સોમવારે ભારત સાથેના સંબંધોમાં "વધારે વચન આપી કામ નહિં કરવા બદલ શાસક કન્ઝર્વેટિવ્સની ટીકા કરી જાહેર કર્યું હતું કે ‘’4 જુલાઈની...
નવનાત વણિક એસોસિએશનના અગ્રણી અને છેલ્લા 30 વર્ષથી ચેરિટી અને સામુદાયિક કાર્યોમાં સક્રિય એવા શ્રી જયસુખભાઇ એસ. મહેતાને ફેઇથ ઇન્ટીગ્રેશન અને માનવતાવાદની સેવાઓ માટે...
રેડબ્રિજમાં કેર હોમમાં રહેતા વૃદ્ધ હિંદુ મહિલા ‘દિપ્તી સી’ની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જરૂરિયાતોની ઉપેક્ષા કરાઇ રહી હોવાના આરોપ સાથે તેમને હિન્દુ મહિલાની જરૂરિયાતો પૂરી...


















