બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ વડતાલ સ્વામિનારાયણમંદિરના...
અયોધ્યામાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજની બનાવેલી મૂર્તિ સ્થાપિત કરાશે.
ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન 150થી 200 કિલો...
ઉત્તરપ્રદેશના અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળું બનાવ્યું છે. કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે મહિનાઓ સુધી...
પૂ. મોરારિબાપુ
મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...
ભારત બહાર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે જાણીતા થયેલા અમેરિકાના ન્યૂજર્સીના ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. ન્યુ જર્સીના...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
-સાધુ શુકમુનિદાસ સ્વામી, BAPS દ્વારા
20 ઓગસ્ટ 1995ના રોજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર)ના દરવાજા વિશ્વ માટે ખોલ્યા હતાં. આ...
સૌરાષ્ટ્રમાં રાજકોટ - જૂનાગઢ રોડ પર આવેલું વીરપુર જલારામ બાપાના ધામથી ખૂબ પ્રખ્યાત છે. એક સમયનું નાનકડું ગામ વીરપુર આજે મોટું તીર્થધામ ગણાય છે....
બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા - BAPSના આગેવાનોએ ગત તા. 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને પેરિસમાં બીએપીએસ દ્વારા સાકાર કરવામાં...