[the_ad_placement id="sticky-banner"]
નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મહાન આધ્યાત્મિક ગુરુ આચાર્ય શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીની પવિત્ર ઉપસ્થિતિ, માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સ્વર્ગાશ્રમ, બાગળા, રાજાજી નેશનલ પાર્ક અને...
Ambaji Melo
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....
ભારતમાં સુપ્રસિદ્ધ અમરનાથ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીર સરકાર અને અમરનાથ...
પૂ. મોરારિબાપુ કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી, 2025ના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમસ્થાન પર શરૂ થનાર મહાકુંભમેળાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 19 નવેમ્બરે 19મી સદીના હિન્દુ સંત જલારામ બાપાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમણે...
ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી કેદારનાથ મંદિરમાં અત્યાર સુધી ભેટ, ચઢાવો, દાન-દક્ષિણા પેટે રૂ.18 કરોડ અને બદરીનાથ મંદિરમાં રૂ.16 કરોડની આવક થઈ છે. બદરીનાથ-કેદારનાથ...
પૂજ્ય મોરારીબાપુ દ્વારા  મારાં ભાઈ-બહેનો, આપણા દેશના ઋષિઓની અંત:કરણની પાવન વૃત્તિએ કામને ‘દેવ’ કહી દીધો છે. આ શબ્દ ઘણુબધું ઉદ્દઘાટિત  કરી દે છે. વાત્સ્યાયન આદી...
[the_ad_placement id="billboard"]