વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં હિંદુઓના પવિત્ર સ્થળ ગૌરી કુંડમાં પૂજા અર્ચના કરી હતી અને આદિ કૈલાશના દર્શન કર્યા હતા. મોદીએ...
પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિયાનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે...
આંધ્રપ્રદેશ ખાતેના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવાર, 8 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકે વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પર એકાએક નાસભાગ થતાં એક મહિલા સહિત...
વિશ્વવિખ્યાત કેદારનાથ ધામના કપાટ મંગળવારે ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવ્યા હતાં. આગામી છ મહિના સુધી બાબા કેદાર પોતાના ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન કરી શકશે. પરંપરાગત...
ઋષિકેશમાં 10 ડિસેમ્બરે ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA) અને પરમાર્થ નિકેતનમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે આદરણીય સંતો, ધાર્મિક વિદ્વાનો અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરોની...
અયોધ્યામાં રામમંદિરમાં એક સપ્તાહ લાંબા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો મંગળવાર 16 જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. 22 જાન્યુઆરીમાં મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના ગર્ભગૃહ માં રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તોને 24 ફેબ્રુઆરી જ મંદિરમાં પ્રવેશ...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ તાજેતરમાં BAPS ટોરોન્ટો મંદિરની મુલાકાત લીધી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધાં હતાં. કેનેડામાં BAPS ટોરોન્ટો 50...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....

















