શૈલેશ સોલંકી
સનાતન ધર્મનો ધ્વજ લહેરાવતું સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી તા. 14ના રોજ થઇ રહ્યું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તિરુમાલા ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ ચોથી વખત છે, જ્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન...
અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિવાદ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ કરવાનો...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ તાજેતરમાં BAPS ટોરોન્ટો મંદિરની મુલાકાત લીધી હતી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધાં હતાં. કેનેડામાં BAPS ટોરોન્ટો 50...
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું લગ્ન જ્યાં થયું હતું એ સ્થળે માધવરાયનું મંદિર માધવપુર મુકામે આવેલું છે. આ માધવપુર પોરબંદરથી લગભગ 60 કિ.મી. દૂર...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
એક સમયે એક રાજા હતા અને તેમનું સામ્રાજ્ય એટલું મોટું હતું અને તે એટલા શક્તિશાળી રાજા હતા કે...
કર્ણાટકના તમામ મંદિરોમાં "સલામ આરતી" હવે "સંધ્યા આરતી" તરીકે ઓળખાશે. હિંદુ મંદિરોની દેખરેખ કરતી રાજ્યની સર્વોચ્ચ સંસ્થાએ ટીપુ સુલતાનના સમયથી ચાલી આવતા ફારસી નામને...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...
કેટલાંક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની...
અયોધ્યામાં રામમંદિરમાં એક સપ્તાહ લાંબા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો મંગળવાર 16 જાન્યુઆરીથી પ્રારંભ થયો હતો. 22 જાન્યુઆરીમાં મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર...