ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 16 એપ્રિલે ઠેરઠેર શોભયાત્રા સાથે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાના તિલકે સૂર્ય તિલક કરવામાં આવ્યું...
ભારતની બહાર કસમયે રથયાત્રા યોજવામાં આવશે નહીં તેવી ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજાને ખાતરી આપવા છતાં ઇસ્કોને હ્યુસ્ટનમાં 'રથ યાત્રા'નું આયોજન કર્યું હતું.
રથયાત્રા...
ઓડિશાની ભાજપ સરકારે તેની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુરુવારે વહેલી સવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ફરીથી ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી અને 12મી...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી માંગી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે મે મહિનામાં આ વિવાદના મથુરાની...
પૂ. મોરારિબાપુ
‘રામચરિતમાનસ’ને આધારે આપણે આ કથામાં ‘માનસ-કામદર્શન’ની સંવાદી ચર્ચા કરી રહ્યાં છીએ. અહીં વિચાર નથી,અનુભવ પ્રસ્તુત થઈ રહ્યો છે; જીવનનું સત્ય પ્રસ્તુત થઈ રહ્યું...
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર, 12 ફેબ્રુઆરીથી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો શુભારંભ થયો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવતાં લાખો શ્રદ્ધાળુઓને એક...
ઉત્તરપ્રદેશના અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળું બનાવ્યું છે. કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે મહિનાઓ સુધી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100...
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે. જ્યાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ...
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરમાર્થ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો નવ માર્ચે પ્રારંભ કરાવ્યો હતો. પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજ,...