રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે.
પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા આપવામાં આવેલ...
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા અને હેમકુંડ સાહિબ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો ગુરુવાર, 20 માર્ચથી પ્રારંભ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને...
સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
સેંકડો વર્ષો પૂર્વે માણસ, પ્રાણીઓ અને વનસ્પતિ સમાન ભાષામાં વાત કરવા જેવું સૌહાર્દપૂર્ણ રમણીય વાતાવરણ હતું ત્યારે ભૂમિ...
ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલી ખાતે એસેમ્બલીમેન નાદર સયેઘની આગેવાની હેઠળ 20 નવેમ્બરના રોજ શ્રી સત્ય સાંઈ બાબા અને તેમના ઉપદેશોને તેમના શતાબ્દી જન્મદિવસ પર...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સોમવાર, 13 ફેબ્રુઆરીથી ભવ્ય અને દિવ્ય મહાકુંભનો શુભારંભ થયો હતો. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં આશરે 45 કરોડ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ...
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લાં 17 દિવસમાં આશરે 15 કરોડ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. બુધવાર, 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યના અમૃત સ્નાનના...
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...

















