ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું લગ્ન જ્યાં થયું હતું એ સ્થળે માધવરાયનું મંદિર માધવપુર મુકામે આવેલું છે. આ માધવપુર પોરબંદરથી લગભગ 60 કિ.મી. દૂર...
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
સદગુરુ સાથે સંવાદ
જિંદગી કે જીવનના પ્લેટફોર્મ તથા એક મશીન તરીકે આપણું શરીર ખામીયુક્ત છે. તેની એકમાત્ર સમસ્યા એ છે કે તે આપણને ક્યાંય લઇ...
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...
ઋષિકેશમાં 10 ડિસેમ્બરે ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA) અને પરમાર્થ નિકેતનમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે આદરણીય સંતો, ધાર્મિક વિદ્વાનો અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરોની...
સદગુરુ સાથે સંવાદ
સદગુરુ - તમારી જાતને જ પ્રશ્ન કરો કે વિતેલા વર્ષમાં મેં કેટલા પૂર્ણ ચંદ્ર નિહાળ્યા? કેટલા સૂર્યોદયનો મેં આનંદ માણ્યો? પુષ્પ ખીલતા...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
તમારે યાદ રાખવું રહ્યું કે, અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક જીવન અને પ્રભુ સાથેનું તાદામ્યભર્યું જોડાણ સૌથી મહાન શિક્ષણ, સંપત્તિ...
પૂ. મોરારિબાપુ
કથા જગતના વડીલો પાસેથી મેં આ કહાની સાંભળેલી છે. ઘણા સંદર્ભોમાં આ દ્રષ્ટાંત કહેવાયું છે. એક માણસ પૂર્વ દિશા તરફ પાગલની માફક દોડતો...
ઋષિકેશના પરમાર્થનિકેતન આશ્રમના વડા પૂ. ચિદાનંદ સરસ્વતી, મુનિજીએ ગત 25 ડિસેમ્બરના રોજ અનેક સંતો સાથે અમદાવાદમાં પ્રમુખસ્વામીનગર ખાતે પ.પૂ પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણીમાં ભાગ...
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવાર, 2 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ગુજરાતની અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરાશે.
પૂજય પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી...