યાત્રાધામ કેદારનાથના કપાટ રવિવારે શિયાળા માટે વૈદિક ધાર્મિક વિધિઓ સાથે બંધ કરવામાં આવ્યા હતાં. દરવાજા બંધ કરતાં પહેલા ભગવાન શિવની મૂર્તિને પાલખીમાં મંદિરની બહાર...
જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ આજે એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું માત્ર મારા ત્રિભુવન...
તમે પોતાને કેવી રીતે ઓળખો છો? પ્ર: જો આપણે આપણી જાતને ઓળખવા ઇચ્છતા હોઈએ તો આગળ વધવાનો ઉપાય શું છે? સદગુરુઃ તમારા માટે આ બ્રહ્માંડમાં કંઈપણ જાણવાનું...
જીવન સાથે યુદ્ધ ન કરો : સદગુરુ તમારી ઊંઘના સમયને ઘટાડવા માટે આરોગ્યપ્રદ ઉપાયો શરીરને સામાન્ય રીતે આરામની જરૂર હોય છે, ઊંઘની નહીં. મોટાભાગના લોકોના મતે...
પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કેદારનાથ મંદિરના દરવાજા 3 નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે 8.30 વાગ્યે ભક્તો માટે બંધ કરાશે. વર્ષો જૂની પરંપરા અનુસાર કેદારનાથ મંદિર ઠંડીની...
-સાધુ શુકમુનિદાસ સ્વામી, BAPS દ્વારા  20 ઓગસ્ટ 1995ના રોજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર)ના દરવાજા વિશ્વ માટે ખોલ્યા હતાં. આ...
સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 3 ઓક્ટોબરે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીની પવિત્ર ઉપસ્થિતિ, માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સ્વર્ગાશ્રમ, બાગળા, રાજાજી નેશનલ પાર્ક અને...
Ambaji Melo
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
દક્ષિણ આફ્રિકામાં એક અગ્રણી હિન્દુ સંગઠને આગામી પાંચ વર્ષમાં હનુમાન ચાલીસાની 10 લાખ પોકેટ-સાઇઝ નકલનું નિશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જોહાનિસબર્ગ ખાતે...