ભગવદ ગીતા
બેઇજિંગમાં શનિવારે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક પરીસંવાદનમાં હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતાની ભરપૂર પ્રશંસા કરતાં ચીનના જાણીતા વિદ્વાનોએ જણાવ્યું હતું કે ભગવદ ગીતા 'જ્ઞાનરૂપી...
અયોધ્યા
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વસંઘ્યા રવિવારે (19 ઓક્ટોબર) નવમાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં 26 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. દિપોત્સવના...
મોદી
દક્ષિણી રાજ્ય આંધ્રપ્રદેશમાં આશરે રૂ.13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે 21મી સદી 140 કરોડ ભારતીયોની છે...
અબુ ધાબી ખાતેના BAPS હિન્દુ મંદિરના 'ધ ફેરી ટેલ' ઇમર્સિવ શોને વૈશ્વિક ઓડિઓવિઝ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતા '2025 MONDO-DR એવોર્ડ' એનાયત કરાયો હતો. ૧૧...
વિજયાદશમીની
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
નવરાત્રિ
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ગણેશોત્સવનો
ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બુધવાર, 27 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. લોકોએ ભગવાન ગણેશનું તેમના ઘરો, આવાસ સંકુલો અને જાહેર મંડપોમાં...
અમરનાથ
ભારે વરસાદથી યાત્રા માર્ગોને થયેલા નુકસાન અને હવામાનની વિકટ સ્થિતિને કારણે જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલી બંધ કરવાની જાહેરાત કરી...
ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં...
શક્તિપીઠ અંબાજીમાં આ વર્ષે 1-7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ મહામેળો આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત...