ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો....
આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા હિલ્સની ટોચ પર આવેલા માતા વૈષ્ણો દેવીના મંદિરમાં 86 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી...
માનવતાની આવશ્યક પ્રકૃતિ ઘણી રીતે દબાવવામાં આવી છે, તેનો નાશ કરવામાં આવ્યો છે અને આપણા જીવનમાં થોડી વ્યવસ્થિતતા અને વિવેક લાવવા માટે 'નૈતિકતા'નો વિકલ્પ...
Compassion - Kindness - The Beautiful Gift of Giving
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) સેંકડો વર્ષો પૂર્વે માણસ, પ્રાણીઓ અને વનસ્પતિ સમાન ભાષામાં વાત કરવા જેવું સૌહાર્દપૂર્ણ રમણીય વાતાવરણ હતું ત્યારે ભૂમિ...
Celebrating Pradhan Swami Maharaj Shatabdi Mohotsav across North America
પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના 100મા જન્મવર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નોર્થ અમેરિકામાં BAPS કેન્દ્રોએ તેમના જીવન તથા પરમ શાંતિ પ્રત્યેના તેમના માર્ગદર્શનની ઉજવણી કરવા...
કેટલાંક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની...
ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી કેદારનાથ મંદિરમાં અત્યાર સુધી ભેટ, ચઢાવો, દાન-દક્ષિણા પેટે રૂ.18 કરોડ અને બદરીનાથ મંદિરમાં રૂ.16 કરોડની આવક થઈ છે. બદરીનાથ-કેદારનાથ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવાર, 23 એપ્રિલે હનુમાન જયંતિના શુભ અવસર પર ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનની મુલાકાત લીધી હતી. વૈદિક મંત્રોચ્ચાર, સુગંધિત ફૂલોની પાંખડીઓ અને...
સદગુરુ સાથે સંવાદ સદગુરુ: સ્ત્રી પુરુષ કરતાં શારીરિક રીતે નબળી હોવાથી પુરુષે તેને માનસિક રીતે નબળી બનાવવા, આધ્યાત્મિક રીતે પાછળ રાખવા અને આર્થિક રીતે તેના...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...