સંયુક્ત આરબ અમીરાતના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને અબુ ધાબીમાં તેમના ખાનગી મહેલમાં પરમ પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ,...
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, મંગળવારે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી માંગી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે મે મહિનામાં આ વિવાદના મથુરાની...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
If life is to be made sattva, excellent conduct, satsang is necessary
-પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા જીવનમાં સતત ઉત્તમ આચરણ અને સત્સંગ જરૂરી છે. આપણે તો સતત સદાચાર જીવન જીવવાનું છે. આચાર, વિચાર, આહાર, વિહારમાં આવી જ...
કેટલાંક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની...
ભગવદ ગીતા
બેઇજિંગમાં શનિવારે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક પરીસંવાદનમાં હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતાની ભરપૂર પ્રશંસા કરતાં ચીનના જાણીતા વિદ્વાનોએ જણાવ્યું હતું કે ભગવદ ગીતા 'જ્ઞાનરૂપી...
ભારત બહાર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે જાણીતા થયેલા અમેરિકાના ન્યૂજર્સીના ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. ન્યુ જર્સીના...
કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
ન્યૂયોર્કમાં 18 ઓગસ્ટે ઈન્ડિયા ડે પરેડ દરમિયાન રામ મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરાશે. આ ઐતિહાસિક પરેડમાં ન્યૂયોર્ક અને તેની આસપાસના હજારો ઇન્ડિયન અમેરિકનો સામેલ થતાં...