ઉત્તરાખંડમાં 10મેથી ચાલુ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત થયા છે. 52 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતાં અને તેમાંથી મોટાભાગના...
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
ભારે વરસાદથી યાત્રા માર્ગોને થયેલા નુકસાન અને હવામાનની વિકટ સ્થિતિને કારણે જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ અમરનાથ યાત્રા એક અઠવાડિયા વહેલી બંધ કરવાની જાહેરાત કરી...
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્રણ માળ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂરું થઈ જવાનો અંદાજ છે તથા ‘પ્રાણ...
અયોધ્યામાં અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજની બનાવેલી મૂર્તિ સ્થાપિત કરાશે.
ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન 150થી 200 કિલો...
આપણે જો આપણી આંતરિક શક્તિથી પરિચય નહિ કેળવીએ તો ક્યારેય શાંતિ નહિ મળે, ક્યારેય સુરક્ષિત હોવાનો અનુભવ નહિ થાય, ક્યારેય ઈર્ષાની આગ ઠંડી નહિ...
વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરુવારે સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના "વૈજ્ઞાનિક સર્વેક્ષણ"ને મંજૂરી આપી હતી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) આ સરવે કરશે. જોકે કોર્ટે શિવલિંગ...
અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની હતી. શનિવારે સાઉથ કેલિફોર્નિયાના ચીનો હિલ્સ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ હતી અને મંદિરને...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...
ઋષિકેશમાં 10 ડિસેમ્બરે ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA) અને પરમાર્થ નિકેતનમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે આદરણીય સંતો, ધાર્મિક વિદ્વાનો અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરોની...