VIP darshan facility at Badrinath and Kedarnath
ઉતરાખંડમાં સુપ્રસિદ્ધ ચારધામ યાત્રા પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઇવે પર 10થી વધુ સ્થળોએ મોટી તિરાડો જોવા મળી છે. આ હાઇવે ગઢવાલમાં આવેલા સૌથી મોટા તીર્થસ્થળો પૈકીના...
Kashi will be the first city in the country to have a ropeway for public transport
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કેન્ટોનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધીના પેસેન્જર રોપવે માટે રૂ.645 કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જાહેર પરિવહન...
Param Pujya Swami Chidananda Saraswati (Muniji)
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) ઘણા લોકોના સપના સારું શિક્ષણ, સારા પગારવાળી કારકિર્દી, એક સરસ ઘર, તગડું બેલેન્સ ધરાવતું બેંક ખાતું, બે બાળકો...
Virpur: Abode of Sant Jalarambapa
સૌરાષ્ટ્રમાં રાજકોટ - જૂનાગઢ રોડ પર આવેલું વીરપુર જલારામ બાપાના ધામથી ખૂબ પ્રખ્યાત છે. એક સમયનું નાનકડું ગામ વીરપુર આજે મોટું તીર્થધામ ગણાય છે....
શિકાગોમાં યોજાયેલી વિશ્વ વિખ્યાત ધર્મ સંસદમાં ગ્લોબલ ઈન્ટરફેઈથ વોશ એલાયન્સના ઈન્ટરનેશનલ જનરલ સેક્રેટરી અને પરમાર્થ નિકેતન, ઋષિકેશ સ્થિત ડિવાઈન શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી...
જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ આજે એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું માત્ર મારા ત્રિભુવન...
દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
પુરી ખાતેના જગવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરનો 'રત્ન ભંડાર' (ખજાનો) આખરે ચાર દાયકાથી વધુ સમય બાદ રવિવાર, 14 જુલાઈએ ખોલવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિરનો...
Devotees protest against Mohanthal Prasad being stopped in Ambaji
ભાદરવી પૂનમ મેળા દરમિયાન પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાયેલું ઘી ભેળસેળિયું હોવાનું બહાર આવ્યું હતું. ફૂડ વિભાગે અંબાજીમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, જે...
Without spiritual connection we lose the divine pulse
- પરમ પૂજ્ય  સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) એક સમયે એક રાજા હતા અને તેમનું સામ્રાજ્ય એટલું મોટું હતું અને તે એટલા શક્તિશાળી રાજા હતા કે...