જીવન સાથે યુદ્ધ ન કરો : સદગુરુ તમારી ઊંઘના સમયને ઘટાડવા માટે આરોગ્યપ્રદ ઉપાયો શરીરને સામાન્ય રીતે આરામની જરૂર હોય છે, ઊંઘની નહીં. મોટાભાગના લોકોના મતે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ મુંબઈની મુલાકાત દરમિયાન આશરે નવ એકરમાં ફેલાયેલું એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું ઇસ્કોન મંદિર ખુલ્લુ મૂક્યું હતું. ઇસ્કોનનું...
ધર્મમાં દરેક વ્રત, તહેવાર અંગે તેનું ધાર્મિક મહત્વ સમજાવવા હેતુ ધાર્મિક વાત પણ ભક્તિ ભાવ પણ વધારે છે જે અંગે ધાર્મિક ગ્રંથો, સાહિત્ય, અને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત રૂ.100 કરોડના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી અહીં એક...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી માંગી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે મે મહિનામાં આ વિવાદના મથુરાની...
યોગનો સર્વાંગી હેતુ તો તમે જે નથી તે વિભિન્ન દિશાનિર્દેશોને તમારામાં આરોપિત કરવાનો છે. ‘તમે નહીં’ તેમ કહેવાનો અર્થ હાલમાં તેમના થકી જે ઓળખ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા આપવામાં આવેલ...
ગુજરાત સહિત દેશભરમાં રવિવાર, 16 એપ્રિલે ઠેરઠેર શોભયાત્રા સાથે રામનવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન રામલલાના તિલકે સૂર્ય તિલક કરવામાં આવ્યું...
Ambaji Melo
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત...
પૂ. મોરારિબાપુ રામ સમસ્ત સિદ્ધિઓ અને નિધિઓનો ભંડાર છે. ‘રામચરિતમાનસ’માં રામ નવનિધિના પ્રતિક પણ માનવામાં આવ્યા છે. તો,એટલા માટે પણ અહીં નવનો અંક બતાવાયો છે....