કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પવિત્ર ભૂમિ ઋષિકેશ ખાતે પરમાર્થ નિકેતનમાં 9 ડિસેમ્બરે સૂર્યાસ્ત સમયે વિશ્વ વિખ્યાત પરમાર્થ ગંગા આરતી સમારોહમાં ભાગ લીધો હતો....
સૌરાષ્ટ્રમાં રાજકોટ - જૂનાગઢ રોડ પર આવેલું વીરપુર જલારામ બાપાના ધામથી ખૂબ પ્રખ્યાત છે. એક સમયનું નાનકડું ગામ વીરપુર આજે મોટું તીર્થધામ ગણાય છે....
પૂ. મોરારિબાપુ
ગત સપ્તાહે હોળીનો તહેવાર ઉજવાઇ ગયો. આખા રાષ્ટ્રને ને પૃથ્વીના ગોળાને રંગોત્સવે ઘેલું કર્યું હતું. હોળીના દિવસે હોલિકાદહન થાય છે. તેનો અર્થ સમજવા...
અયોધ્યામાં આગામી વર્ષે 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો આવવાની ધારણા છે ત્યારે તેમને સમાવવા માટે રામનગરીમાં અનેક ટેન્ટ સિટી...
દેશભરમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરે 10 દિવસના ગણેશ ચતુર્થીના તહેવારનો ધામધુમથી પ્રારંભ થયો હતો. દેશના વિવિધ શહેરોમાં ગણપતિ બાપ્પાના પંડાલ શણગારીને સુંદર ગણપતિની મુર્તિને સ્થાપિત...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
લંડનના નોર્થ બ્રેન્ટના એમપી બેરી ગાર્ડિનર ગયા સપ્તાહે ઈન્ડિયા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે અમદાવાદમાં પ્રમુખસ્વામી જન્મ શતાબ્દિ મહોત્સવની, ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન...
પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
ઘણા લોકો એવું સ્વપ્ન જોતા હોય છે કે, તેમની પાસે સારું શિક્ષણ હોય, સારા પગારની નોકરી હોય, સુંદર ઘર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ દ્વારા આપવામાં આવેલ...
અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામમંદિર સંકુલ સુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથે તેની પોતાની રીતે 'આત્મનિર્ભર' હશે. તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની...