ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે અક્ષરધામના 12 ગર્ભગૃહોમાંની મૂર્તિઓ સાથે નગરયાત્રાનું આયોજન કરાયું હતું. આ...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...
NASA's 'Moon to Mars' program will be headed by an Indian American engineer
ડો. હેમિલ પી લાઠિયા જ્યોતિષાચાર્ય શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહ મા સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે...
પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
કર્ણાટકના એક અજ્ઞાત ભક્તે અયોધ્યા રામમંદિરમાં આશરે રૂ.30 કરોડની રામલલાની મૂર્તિ દાનમાં આપી હતી. આ સુવર્ણ પ્રતિમા પર હીરા, માણેક અને પન્ના જેવા કિંમતી...
સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના ગર્ભગૃહ માં રામ લલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભક્તોને 24 ફેબ્રુઆરી જ મંદિરમાં પ્રવેશ...
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 16 જુલાઇના રોજ સંસ્થાનના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન્સ (પ્રેરણાઓનો મહોત્સવ) નો પ્રારંભ કરાયો...
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે કૃપા કરી અને પોતાના પ્રિય પાર્થના માધ્યમથી આ અમૃત સમગ્ર વિશ્વને માટે વિતરણ કરી રહ્યા છે. સમસ્ત સંસારના કલ્યાણનો માર્ગ...