ઉતરાખંડમાં હરિદ્વારમાં 14 જાન્યુઆરી 2027નો અર્ધકુંભ મેળાનો શુભારંભ થશે. કુલ 97 દિવસના ભવ્ય કુંભ મેળામાં કુલ ચાર મુખ્ય શાહી સ્નાન થશે. એપ્રિલ-2027માં અર્ધ કુંભનું...
'સોમનાથ
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક આવેલા ઐતિહાસિક સોમનાથ મંદિરમાં ગુરુવારે રાજ્ય અને કેન્દ્રીય પ્રધાનોની હાજરીમાં ચાર દિવસીય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો પ્રારંભ થયો...
સદગુરુ સાથે સંવાદ વ્યસન સામાન્ય રીતે પદાર્થોનું હોય છે. ભક્તિ એ એવી વસ્તુ પ્રત્યે છે જેને તમે તમારાથી ઉપર રાખો છો. ભક્તિનું આચરણ કરી શકાતું...
Maharishi Dayananda Saraswati inspires new hope in millions:
નવી દિલ્હીમાં રવિવારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલમાં વિશ્વ હિંસાથી ઘેરાયેલું છે,...
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુ સારી રીતે...
Order of scientific study of Shivling found in Gnanavapi Masjid
અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વનાથ મંદિર વિવાદ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન મળેલા શિવલિંગના કાર્બન ડેટિંગ કરવાનો...
પૂ. મોરારિબાપુ ગોસ્વામીજીનું દૃઢ માનવું છે કે જીવ ક્યાંય પણ જાય પરંતુ કર્મ એનો પીછો કરે છે. કર્મ જીવનું જરાય તાડન ન કરી શકે એટલા...
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને અબુ ધાબીમાં તેમના ખાનગી મહેલમાં પરમ પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ,...
આ જગતમાં માનવ અસ્તિત્વના હજારો વર્ષોમાં આપણું મુખ્ય ધ્યાન જીવતા રહેવા ઉપર કેન્દ્રિત રહેવાના કારણે જ પુરુષ કે પુરુષ શક્તિને નારી કે નારીશક્તિ કરતાં...
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં બુધવાર, 30 ઓગસ્ટે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એટલે રક્ષાબંધનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બહેન...