પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજના 100મા જન્મવર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર નોર્થ અમેરિકામાં BAPS કેન્દ્રોએ તેમના જીવન તથા પરમ શાંતિ પ્રત્યેના તેમના માર્ગદર્શનની ઉજવણી કરવા...
સુપ્રીમ કોર્ટે શુક્રવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે સામે સ્ટે મૂકવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે વારાણસી જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશોમાં કોઇ દોષ...
આંધ્રપ્રદેશ ખાતેના વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં બુધવાર, 8 જાન્યુઆરીની રાત્રે 9.30 કલાકે વૈંકુઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પર એકાએક નાસભાગ થતાં એક મહિલા સહિત...
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી છેલ્લા બે દિવસમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પછી હવે મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં...
સુપ્રીમ કોર્ટે મંગળવારે મથુરાની 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદના સરવે પર સ્ટે મૂક્યો હતો. હિન્દુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન ક્રિષ્નના જન્મસ્થળ...
પૂ. મોરારિબાપુ
એક દેહાતી, એક અભણ માણસ તેની ખેતીની ઉપજનો માલ વેચવા એક નગરમાં ગયો. દેહાતમાં રહે એથી એને આજકાલની આધુનિક વ્યવસ્થાનું વિશેષ જ્ઞાન નહોતું....
પૂજ્ય મોરારીબાપુ દ્વારા
મારાં ભાઈ-બહેનો, આપણા દેશના ઋષિઓની અંત:કરણની પાવન વૃત્તિએ કામને ‘દેવ’ કહી દીધો છે. આ શબ્દ ઘણુબધું ઉદ્દઘાટિત કરી દે છે. વાત્સ્યાયન આદી...
ઉત્તરપ્રદેશના અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર માટે 400 કિલોગ્રામનું તાળું બનાવ્યું છે. કારીગર સત્યપ્રકાશ શર્માએ વિશ્વનું સૌથી મોટું તાળું બનાવવા માટે મહિનાઓ સુધી...
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર ખાતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વામિભાન પર્વના ભાગરૂપે રવિવાર, 11 જાન્યુઆરીએ આ ઐતિહાસિક મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન...
અયોધ્યામાં પહેલી જાન્યુઆરી 2024 સુધી ભવ્ય રામમંદિર તૈયાર થઈ જવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 5 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે...

















