Param Pujya Shantidada of Anupam Mission became a resident of Akshardham

અનુપમ મિશનનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ પરમ પૂજ્ય શાંતિદાદા 27 જાન્યુઆરી 2023ના રોજ અક્ષરધામવાસી થયા હતા. તેમના અંત્યેષ્ઠિ સંસ્કાર રવિવાર 29 જાન્યુઆરીના સવારે 10.00 કલાકે આણંદ જિલ્લાના મોગરી ખાતે કરવામાં આવ્યા હતા. મોગરી ખાતેના શ્રી સ્વામિનારાયણ અધ્યાત્મ, સાંસ્કૃતિક એવં સામાજિક સેવા કેન્દ્ર ખાતે 29 જાન્યુઆરીએ તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી. તેમનું પ્રાગટ્ય 27 ઓગસ્ટ 1942ના રોજ થયું હતું.

LEAVE A REPLY

16 − 8 =