બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈ લામા 6 જુલાઈ 2025ના રોજ 90 વર્ષના થઈ રહ્યાં છે ત્યારે તેમના ઉપરાધિકારીની ચર્ચાએ વેગ મળ્યો છે. દલાઇ લામાએ...
જમ્મુ- કાશ્મીરમાં ગુરુવાર, 3 જુલાઈથી સુરક્ષાની મજબૂત વ્યવસ્થા સાથે 38 દિવસની અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો હતો. ૩,૮૮૦ મીટર ઊંચાઈ આવેલા બાબા અમરનાથના મંદિરની યાત્રા...
ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન રવિવાર વહેલી સવારે 4.30 વાગ્યે થયેલી ભાગદોડમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયાં હતાં અને 50 અન્ય...
પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...
પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય...
અયોધ્યામાં રામજન્મ ભૂમિ મંદિરમાં રામ દરબાર અને મંદિર સંકુલમાં બનાવવામાં આવેલા બીજા સાત મંદિરોની ગુરુવાર, 5 જૂને અભિજિત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. રામ મંદિરના...
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, મંગળવારે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ...
કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ મંદિરના કપાટ છ મહિના બંધ રહ્યા બાદ રવિવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરના...
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી) "ધ્યાન (મેડિટેશન) એ જ તમામ ચિંતાઓમાં સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. આજે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે,...