જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં અજાણ્યા શખસોએ રવિવાર, 5 ઓક્ટોબરની વહેલી સવારે કથિત રીતે તોડફોડ કરીને ભગવાન ગોરખનાથની મૂર્તિ જંગલમાં ફેંકી...
ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રમુખ બનશે. શુક્રવારે આ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કરનારા તેઓ એકમાત્ર ઉમેદવાર હતાં. શનિવારે ગાંધીનગર સ્થિત...
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
ગુજરાતની જીવાદારી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ગુરુવાર, 1 ઓક્ટોબર છલકાયો હતો. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮...
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ 2023માં ગુજરાતમાં હિંસક ગુનાની આશરે 8,900 ઘટનાઓ નોંધાઈ હતી, જે અગાઉની વર્ષના 9,015 ઘટનાની તુલનાઓ 39 ટકા...
ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક 'ચિંતન શિબિર' ૧૩થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં...
ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે 28-29 સપ્ટેમ્બરે સાર્વત્રિક 2થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના...
ગુજરાતમાં રવિવાર, 28 સપ્ટેમ્બરે નવરાત્રીના અવસર પ્રસંગે 157 તાલુકામાં 4 ઇંચ સુધીના વરસાદથી ગરબાના રંગમાં ભગ પડ્યો હતો. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમા 4.17 ઇંચ વરસાદ...
કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે નવા વાવ-થરાદ...