ગુજરાત સરકારે શનિવારે સ્થાવર મિલકત માટે જંગીના દર બમણા કરવાની જાહેરાત કરી હતી. જંત્રીનો નવો દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા...
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે નવરાત્રીના ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ ગરબા...
મુંબઈની એક હોટેલમાં રવિવારે લાગેલી આગમાં એનઆરઆઈ કિશન હાલાઈ અને તેમની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયાનું મોત થયું હતું. તેઓ મહારાષ્ટ્રની રાજધાનીમાંથી ઉડાન ભરીને...
પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ...
ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારો ફાઇનલ કરી દીધા છે. પક્ષના કેન્દ્રીય નેતૃત્વએ રવિવારે વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી...
ગુજરાત વિધાનસભામાં શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ રજૂ કરેલા 2023-24ના નાણાકીય વર્ષના આશરે રૂ.3.01 લાખ કરોડના બજેટમાં કોઇ કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા...
કચ્છના રણોત્સવમાં ત્રણ ટેન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તેમાં રહેતા પ્રવાસીઓનો તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક આગના કારણે રણોત્સવમાં...
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડુ બિપરજોય રવિવાર (11 જૂન)એ "અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા"માં ફેરવાયું હતું. વાવાઝોડુ બિપરજોય ઉત્તર તરફ આગળ વધીને 15 જૂને પાકિસ્તાન અને...
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર...
ગુજરાતના અનેક વિસ્તારોમાં 25થી 27 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 26 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ સહિતની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં...