પાંચ દિવસની ગિરનાર લીલી પરિક્રમાનો 23 નવેમ્બરથી પ્રારંભ થશે અને અને કાર્તિક પૂર્ણમા સાથે સમાપ્ત થશે. પરંપરા મુજબ આ પરિક્રમા મધ્યરાત્રિના હવામાં ગોળીબાર સાથે...
સુખ અને સમૃદ્ધિના પ્રતિક સમાન ધનતેરસના તહેવાર શુક્રવાર, 10 નવેમ્બરે ઉમંગભેર ઊજવણી કરાઈ હતી. ધનતેરસ, સિદ્ધિ વિનાયક ગણેશજી, ધનની દેવી મહાલક્ષ્મીજી અને કુબેરજીની પૂજા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગુજરાતમાં આગામી રણોત્સવની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા હતા. મોદીએ બચ્ચનને એ પણ યાદ અપાવ્યું હતું કે...
ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો...
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે નવરાત્રીના ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ ગરબા...
ગુજરાત વિધાનસભામાં બહુચર્ચિત કોમન યુનિવર્સિટીઝ બિલને મંજૂરીને પગલે રાજ્યની તમામ 11 યુનિવર્સિટીઓમાં આવતા વર્ષથી સામાન્ય પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
રાજ્યમાં મેડિકલ, પેરામેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ટેકનિકલ...
મુંબઈની એક હોટેલમાં રવિવારે લાગેલી આગમાં એનઆરઆઈ કિશન હાલાઈ અને તેમની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયાનું મોત થયું હતું. તેઓ મહારાષ્ટ્રની રાજધાનીમાંથી ઉડાન ભરીને...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રેમ લગ્નોમાં માતાપિતાની મંજૂરીને ફરજિયાત બનાવવાની તરફેણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો બંધારણની રીતે શક્ય હશે તો સરકાર...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો...

















