જૈનોના પર્યુષણ પર્વની પૂર્વસંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ મંગળવાર, 19 ઓગસ્ટના સાંજે ૬:૦૭ કલાકે અમદાવાદના સાબરમતી જૈન સંઘ ખાતે કાળધર્મ પામતા...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ માટે જમીનના સંપાદન અંગે મહેસાણાના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી. કેન્દ્ર સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા જિલ્લાના 156 ગામના...
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ...
પાર-તાપી-નર્મદા લિંકિંગ પ્રોજેક્ટની વિરુદ્ધમાં 14 ઓગસ્ટે આદિવાસીઓએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં મહારેલી કાઢી હતી. કોંગ્રેસે આયોજિત કરેલી આદિવાસીઓની આ મહાસભામાં મોટાપાયે આદિવાસીઓ એકઠા થયા હતા...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ યુરોપમાં લક્ઝમબર્ગના બોગસ વિઝા આપીને ૪૦થી વધુ લોકોને છેતરપિંડી કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
એટીએસના એક નિવેદનમાં શુક્રવારે...
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે રાજ્ય સરકારે રચેલી સમિતિએ મંગળવારે જણાવ્યું હતું કે તે એક મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે....
ગુજરાતના મોરબી જિલ્લામાં હાઇવે પર બે ભારે વાહનો અને એક કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે બાળકો સહિત ચાર લોકો જીવતા ભૂંજાયા હતાં અને બીજા...
ચાલુ શૈક્ષણિક વર્ષમાં એક મહત્વપૂર્ણ પગલું લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)એ ધોરણ 9થી 12 માટે પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્...