અમદાવાદમાં 7 જુલાઇએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની સુરક્ષા માટે 18,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાશે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 1,733 બોડી-વોર્ન...
બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈમાં 12 જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા સજ્ન બન્યાં છે. લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મંગળવાર, 2 જુલાઇએ સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, ઊઝા સહિતના વિસ્તારોમાં...
ગુજરાત સરકારે શનિવારે રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સોફ્ટવેર દિગ્ગજ IBM અને માઇક્રોસોફ્ટ તથા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ...
ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે છ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગે 5 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ...
અમદાવાદના એસપી રિંગ રોડ પરના બોપલ ફ્લાયઓવર નજીક સોમવાર, પહેલી જૂને થાર-ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત મોત થયાં હતાં અને એક ઘાયલ થયો હતો....
દિલ્હીની એક અદાલતે સોમવારે કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી કે સક્સેનાએ દાખલ કરેલા માનહાનિ કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા અને રૂ.10...
ભારતીય સુરક્ષા દળોની જાસૂસી માટે પાકિસ્તાનમાંથી નાણા મેળવવાના કેસમાં ત્રાસવાદ વિરોધી કેન્દ્રીય એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ કેસના શકમંદોના...
દક્ષિણ ગુજરાત પર સક્રિય સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે 3 જુલાઈ સુધી પાંચ દિવસ વરસાદની આગાહી...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન દાયકાથી વધુ સમય સુધી આ પદ સંભાળ્યા બાદ 30 જૂને સેવાનિવૃત થયા હતા. આ IAS...

















