વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા. માતાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની બુધવારે તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના નિવેદનમાં જણાવ્યા મુજબ 100 વર્ષની ઉંમરના હીરાબાની...
કર્ણાટકના મૈસૂર જિલ્લાના કાડાકોલા ગામ નજીક મંગળવાર, 27 ડિસેમ્બરે કાર અકસ્માતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારને સામાન્ય ઈજા...
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોર્સ્ટ ગાર્ડએ 26 ડિસેમ્બરે ઓખાના દરિયામાં સંયુક્ત કાર્યવાહી હાથ આશરે રૂ.300 કરોડના 40 કિગ્રા નાર્કોટિક્સ તથા શસ્ત્રો...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બે વર્ષ બાદ અમદાવાદમાં સોમવાર, 26 ડિસેમ્બરે આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર કાંકરિયા કાર્નિવલ 2022 ખુલ્લો મૂક્યો હતો. 31મી...
અમેરિકા-મેક્સિકો વચ્ચેની દિવાલ કુદવાના પ્રયાસમાં ગાંધીનગર જિલ્લાના એક વ્યક્તિના કથિત મોતની ગુજરાત પોલીસે તપાસ કરી છે. આ વ્યક્તિએ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી દિવાલ કુદીને...
ચીનમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ભારતમાં 22 ડિસેમ્બર સુધી કુલ ચાર કેસ નોંધાયા હતા આમાંથી એક પણ કેસ હાલમાં એક્ટિવ નથી. જુલાઈ, નવેમ્બરમાં...
ચીનમાં ઓમિક્રોનના જે સબવેરિયન્ટ તરખાટ મચાવી રહ્યો છે તેના ભારતમાં 22 ડિસેમ્બર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે. હાલમાં ચીનમાં BF.7 નામના સબ વેરિયન્ટથી કોરોનાનો...
ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર અને મોઢેરા સૂર્યમંદિરે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (WHS) ની કામચલાઉ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના એક...
અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીઃ પ્રમુખ સ્વામીના દરેક કાર્યએ મને અભિભૂત કર્યા છે. રિયલ્ટી ક્ષેત્રમાં અદાણી દેશભરમાં આગવા સ્થાને છે, પણ પ્રમુખ સ્વામીના કામની...