ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા ત્રણેક દસકાથી કેળાની મોટાપાયે ઉત્પાદન થાય છે. આ પંથકમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો સહિત અન્ય ગામોમાં પણ કેળાનું...
ઉત્તર પ્રદેશમાં મુખ્ય તીર્થધામ કાશી વારાણસીના કોરીડોરનું જે રીતે નવનિર્માણ કરીને વિકાસ કરવામાં આવ્યો છે તેમ તેની આવૃતિ સમાન દ્વારકાની પ્રાચીન નગરીના મૂળ સ્ટ્રકચરને...
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કોરોના વિરુદ્ધની લડાઈમાં નાગરિકોના જીવ બચાવવામાં રાજ્યનું આરોગ્યતંત્ર...
ગુજરાત સરકાર દ્વારા જમીન, મકાન સહિતની સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે નવી જંત્રીનો અમલ ૧૫ એપ્રિલથી શરુ કરાશે. જોકે, સરકારના દાવા પ્રમાણે...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 12 એપ્રિલે ગાંધીનગરમાં યુકેના સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) (વેપાર અને...
આકાશમાં વૈશ્વિક પાવરહાઉસમાં પરિવર્તન કરવા માટે એર ઈન્ડિયા મોટા પાયે ફેરફાર કરશે અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર હબ તરીકે વર્તમાન ઓપરેટરોને પણ પડકારશે
શૈલેષ સોલંકી અને...
વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સની 37 વાર્ષિક વિશ્વના ધનિકોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ 83.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ફરી એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિનું સ્થાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે. વડાપ્રધાન મોદી 17 એપ્રિલના ગીર સોમનાથમાં તમિલસંગમનો પ્રારંભ કરાવવાના હતા. 17 એપ્રિલના રોજ વડાપ્રધાન...
અમૂલની એક ટ્વીટથી કર્ણાટકમાં રાજકીય તોફાન આવ્યું હતું. ગુજરાત સ્થિત અમૂલ બેંગલુરુમાં ઓનલાઇન ડિવિલરી ચાલુ કરશે તેવી જાહેરાત સાથે વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસ...
NCERTએ અગિયારમા ધોરણના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતના તોફાનો અંગેનો હિસ્સો હટાવી દીધો છે. એ પહેલાં તેણે 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી ૨૦૦૨ની કોમી હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ દૂર...

















