ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે....
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
મોરબીની દુર્ઘટનાને પગલે બે નવેમ્બરે ગુજરાતમાં એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે મોરબી દુર્ઘટના અંગે...
યુગાન્ડાના કિસોરો શહેરમાં પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ કુંતજ પટેલ તરીકે થઈ હતી, એમ મીડિયા...
મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે સોમવારે ઓરેવા ગ્રૂપના બે મેનેજર્સ સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. ઓરેવા ગ્રૂપે આ બ્રિજનું રિનોવેશન કર્યું હતું. રાજકોટ રેન્જના...
રાજકોટના લોકસભાના સભ્ય મોહન કુંડારિયાએ સોમવારે જણાવ્યું હતું કે ગુજરાતના મોરબી શહેરમાં ઝૂલતો બ્રિજ તૂટી પડતાં માર્યા ગયેલા લોકોમાં તેમના 12 સંબંધીઓનો સમાવેશ થાય...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે દુશ્મનો ભારતની એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દેશે આવા પ્રયાસો સામે અડગ રહેવું જોઈએ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 30 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતીના દિવસે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ભૂલભુલૈયા ગાર્ડન અઅને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ...
મોરબીમાં દુર્ઘટનાના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ દુર્ઘટનાને "માનવસર્જિત દુર્ઘટના" ગણાવી હતી અને તેના માટે...
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે અને આ દુર્ઘટનાના કારણની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના...















