ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એક્ટિવ કેસોના વધારાની સામે રિકવર થઇને ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓનો આંકડો પણ સતત અને સમાંતર રીતે વધતાં હવે એક્ટિવ દર્દીઓની દૃષ્ટિએ...
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની વઘુ સંખ્યામાં નોંધણી વચ્ચે તેનાથી થતાં મૃત્યુ દરમાં ધીમે ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસ બાદ કોરોના વાયરસથી...
રાજ્યની ખાનગી લેબોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાને લઇને મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છેકે, આજથી રાજ્યભરમાં ખાનગી લેબોમાં...
એમ઼.એસ.યુનિવર્સિટીનાં સ્ટેટસ્ટીક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુમાન લગાવવામાં આવી ૨હ્યું છે કે જુલાઈ માસમાં દેશમાં કોરોનાના કેસ ૧૦.૬૪ લાખે પહોંચશે જયારે મૃત્યુઆંક ૩૨ હજા૨નો આંક પા૨...
રાજકોટ શહે૨માં સમયાંતરે કોરોનાના નવા કેસ આવવાનું ચાલુ ૨હ્યું છે પરંતુ હવે ચેપની પેટર્ન બદલાતી હોય તેમ બહા૨ગામથી લોકોને અવ૨જવ૨ ક૨વાની સંપૂર્ણ છુટછાટ હોય,...
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત ચાલુ રહેવા પામ્યો છે. જોકે છેલ્લા 4 દિવસથી મૃત્યુઆંક 20ની અંદર થઈ ગયો છે, તે બાબત સારી છે.  એક જ...
ગુજરાતમાં કોરોના વાયરસના દરરોજ સતત 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ 11માં દિવસે આગળ ધપ્યો છે. છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાંથી વધુ 549 કેસ સાથે...
અમદાવાદમાં આ વખતે હાઇકોર્ટની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે ભગવાનની નજર...
રથયાત્રા પર હાઈકોર્ટનો પ્રતિબંધઃ મંદિરના પ્રાંગણમાં જ રથ ફર્યા અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે મંગળવાર, 23 જૂનના રોજ અષાઢી બીજના દિવસે...
અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં નવા 314 કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હૉસ્પિટલોમાં...