કોંગ્રેસના અમદાવાદમાં બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસના ટોચના નેતાઓ, સાંસદો, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, પાર્ટીના હોદ્દેદાર સહિત 1700 નેતાઓ હાજર રહ્યાં હતા. આ...
અમદાવાદમાં સરદાર પટેલ મેમોરિયલ ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં તેમના પ્રારંભિક ભાષણમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરદાર...
સટ્ટાકાંડ
અમેરિકામાં એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં એક સાથી મુસાફર પર જાતીય હુમલો કરવાનો ભારતીય મૂળના 36 વર્ષીય વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો છે. મોન્ટાનાના ફેડરલ પ્રોસિક્યુટર...
ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મગળવાર, 8 એપ્રિલથી કોંગ્રેસના બે દિવસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની...
કોંગ્રેસ તેના પુનરુત્થાનની રણનીતિ ઘડવા માટે ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં...
ગુજરાતના ગાંધીનગરમાં 10-11 એપ્રિલના રોજ યોજાનારી બે દિવસીય હોમિયોપેથી કોન્ફરન્સમાં વિવિધ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, એમ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની 18મી માર્ચે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિમી લાંબી પદયાત્રા રવિવારે રામનવમીના શુભ અવસરે...
ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો દોર ચાલુ થયો છે. કચ્છમાં તાપમાન વધીને 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે અમદાવમાદમાં 42 ડિગ્રી...
વોટ્સએપ
2017માં સુરતના એક જૈન ઉપાશ્રયમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા પર દુષ્કર્મ આચરવા બદલ જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે....
પોરબંદર નજીકના માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના...