ભારતની રાજધાની દિલ્હી ખાતેના વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની 108...
ગુજરાતમાં ગુરુવાર, 26 માર્ચે રંગબેરંગી શોભા યાત્રાઓથી લઈને યુવા-સંચાલિત નવીન કાર્યક્રમો મારફત રામ નવમીની ઉત્સાહથી ઉજવણી કરાઈ હતી. વિવિધ શહેરોમાં "જય શ્રી રામ"ના નારા...
ગુજરાત સરકારે બુધવાર, 25 માર્ચે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં સંકટ હોવા છતાં રાજ્યમાં ઇંધણની કોઈ અછત નથી. સરકારે સંગ્રહખોરી અને કૃત્રિમ અછત ઊભી...
મહારાષ્ટ્રના વનપ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને ગુજરાતના જામનગરમાં આવેલા તેમના વનતારા કેન્દ્રમાં દીપડાઓને સમાવવા માટે અનુરોધ કર્યો હતો અને...
ગુજરાત વિધાનસભાએ મંગળવાર, 24 માર્ચે સાત કલાકની લાંબી ચર્ચા પછી ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા, 2026’ બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં તમામ ધર્મના લોકો...
મધ્ય એશિયામાં સંઘર્ષને કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાના ભયને કારણે ગુજરાતના અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સોમવારે પેટ્રો પંપો પર લાંબી લાંબી કતારો લાગી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલી સરકારના વડા તરીકે સેવા આપીને ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વડાપ્રધાન...
મધ્યપૂર્વમાં સંઘર્ષને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં માટેનો જરૂરી ગેસનો પૂરવઠો ખોરવાઈ ગયો હોવાથી ગુજરાતના મોરબીનો સિરામિક ટાઇલ ઉદ્યોગ ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બંધ રહેશે. શહેરમાં...
અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુરુવાર અને શુક્રવારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે 21 માર્ચ સુધી રાજ્યમાં કમોમસી...
સંસ્કૃત વિદ્વતા અને હિંદુ ફિલોસોફીના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાનાના સંત મહામહોપાધ્યાય ડૉ. ભદ્રેશદાસ સ્વામીનું વર્ષ 2025 માટે ભારત સરકારે તેમના ગ્રંથ “પ્રસ્થાનચતુષ્ટયે...













