રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુઓમોટો નોંધ લીધી હતી અને આ મુદ્દે અહેવાલ આપવા ગુજરાત સરકારના આદેશ આપ્યો હતો. આ...
વડોદરા જિલ્લામાં 9 જુલાઈએ મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં પછી મંગળવાર, 15 જુલાઈએ જૂનાગઢ જિલ્લાના માંગરોળના આજક ગામે વધુ એક બ્રિજ...
રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કરા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નવ લોકોના મોત થયા હતા. રાજ્યના...
હિમાલયના બર્ફિલા પવનોને કારણે છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાત શીતલહેરની ચપેટમાં છે. એકાએક તાપમાન ઘટી જતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ગુરુવારે હાડ થીજવતી...
રાજકોટ શહેરમાં શુક્રવારે સવારે 12 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતાં અને એક ઘાયલ થયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં...
વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને...
નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ કરવામાં આવેલા ગુજરાતના સાંસદોની સંખ્યા આ વખતે સાતથી ઘટીને છ થઈ ગઈ છે. જોકે ગુજરાતના સાંસદોને મહત્ત્વના મંત્રાલયો મળ્યાં છે....
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે તેમનું રાજ્ય વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ-પુરવઠા...
ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે પ્રચાર પડઘમ મંગળવાર (29 નવેમ્બર)ની સાંજે શાંત થયા હતા. તમામ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવા માટે છેલ્લી...
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં અજાણ્યા શખસોએ રવિવાર, 5 ઓક્ટોબરની વહેલી સવારે કથિત રીતે તોડફોડ કરીને ભગવાન ગોરખનાથની મૂર્તિ જંગલમાં ફેંકી...

















