ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સોમવાર, 3 માર્ચની સવારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગીર વન્યજીવ અભયારણ્ય ખાતે લાયન...
જાણીતા કથાકાર મોરારીબાપૂ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો છે અને...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે  મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
Campaigning for the second phase of elections is quiet
ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો શુક્રવાર, 12 એપ્રિલથી પ્રારંભ થયો હતો. ચૂંટણીપંચના નોટિફિકેશન મુજબ 19...
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુઓમોટો નોંધ લીધી હતી અને આ મુદ્દે અહેવાલ આપવા ગુજરાત સરકારના આદેશ આપ્યો હતો. આ...
રાજકોટ શહે૨માં સમયાંતરે કોરોનાના નવા કેસ આવવાનું ચાલુ ૨હ્યું છે પરંતુ હવે ચેપની પેટર્ન બદલાતી હોય તેમ બહા૨ગામથી લોકોને અવ૨જવ૨ ક૨વાની સંપૂર્ણ છુટછાટ હોય,...
રાજકોટની શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીએ ઉઠમણું કરતાં રોકાણકારોના રૂ.60 કરોડ ફસાયા હોવાનું માનવામાં આવે છે. મંડળીના ચેરમેન, વાઈસ-ચેરમેન અને મેનેજર 4200 લોકોનો વિશ્વાસ...
Bhanvajali on the occasion of the birth centenary of President Swami Maharaj
અમદાવાદમાં નિર્મિત પ્રમુખ સ્વામીનગરમાં 30 દિવસ સુધી ચાલનારા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 14 ડિસેમ્બરના...
નવરાત્રિ
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
Aftershocks from Afghanistan's 5.9 earthquake hit Delhi
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. સોમવારે બપોરે 2.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો....