ગુજરાતના પોરબંદરથી દક્ષિણ દિશામાં દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર સર્જાયેલું ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે ચક્રવાતી તોફાનમાં પરિણવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનને બાંગ્લાદેશે...
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 5 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો અને શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઉઠ્યા હતા. નવી શિક્ષણનીતિના...
Gujarat government has changed the recruitment of class 3 employees
ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં...
Heatwave forecast in Gujarat for the first time in 50 years in February
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ...
Prime Minister Modi launched projects worth Rs.4,400 crore in Gujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતની મુલાકાત દરમિયાન કુલ રૂ.4,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત...
BJP leader shot dead in public in Vapi
વલસાડ જિલ્લાના વાપીમાં સોમવારે સવારે બાઇક પર આવેલા માસ્કધારી બે હુમલાખોરોએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક શૈલેષ પટેલ (45) વાપી તાલુકામાં...
8.64 lakh candidates appeared for 3,437 Talati vacancies in Gujarat
ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે...
વિવાદાસ્પદ
સુપ્રીમ કોર્ટ ગુજરાતની નીચલી અદાલતોના 68 ન્યાયિક અધિકારીઓની બઢતીને પડકારતી અરજી અંગે 8મેએ સુનાવણી કરશે. આ ન્યાયિક અધિકારીઓમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ હસમુખભાઈ...
65.53 percent result of class 12 science in Gujarat
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવાર, 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. 2023ના વર્ષમાં કુલ 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ...
The Supreme Court granted bail to eight convicts in the Godhra train incident
સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2002ના ગોધરા ટ્રેનકાંડ કેસમાં આજીવન કેદની સજા પામેલા આઠ દોષિતો જામીન આપ્યા હતા અને ચાર દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો....