ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના પુનર્ગઠન-વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. નવા નિયુક્ત પ્રધાનોનો શપથગ્રહણ સમારોહ શુક્રવાર, 17ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે...
દિવાળીના તહેવાર પહેલા ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની ધારણા છે. આ કવાયતમાં 10 નવા પ્રધાનોનો સમાવેશ થવાની તથા હાલના લગભગ...
આગામી દિવાળીના તહેવારો પહેલા સરકારે ફટાકડા ફોડવા અંગે નવી માર્ગરેખા જારી કરી હતી. આ માર્ગરેખા મુજબરાજ્યમાં ગ્રીન અને ઓછો ઘોંઘાટ ફેલાવતા જ ફટાકડાનું વેચાણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજ્યા પછી ગુજરાતમાં કેબિનેટમાં પુનર્ગઠન-વિસ્તરણની અટકળો...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવાર, 9 ઓક્ટોબરે મહેસાણામાં બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમીટનો ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતની ક્ષમતાઓને...
ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના 24 વર્ષ નિમિત્તે 7 ઓક્ટોબરથી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી ચાલુ કરી હતી. આ સપ્તાહ રાજ્યભરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ...
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં અજાણ્યા શખસોએ રવિવાર, 5 ઓક્ટોબરની વહેલી સવારે કથિત રીતે તોડફોડ કરીને ભગવાન ગોરખનાથની મૂર્તિ જંગલમાં ફેંકી...
ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રમુખ બનશે. શુક્રવારે આ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કરનારા તેઓ એકમાત્ર ઉમેદવાર હતાં. શનિવારે ગાંધીનગર સ્થિત...
ગુજરાત સહિત દેશભરમાં ગુરુવાર, 2 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. અસત્ય પર સત્યના વિજયની પર્વની ઉજવણી...
ગુજરાતની જીવાદારી ગણાતો નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ગુરુવાર, 1 ઓક્ટોબર છલકાયો હતો. નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮...
















