મહારાણીના મૃત્યુની જાણ થતાં પ્રિન્સ હેરી એકલા સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ પહોંચ્યા હતા. કહેવાય છે કે કિંગ ચાર્લ્સે હેરીને કહ્યું હતું કે મેગન માટે આ...
મહારાણીના અવસાન પછી ટ્વીટર પર ભારતના ઐતિહાસિક કોહિનૂર બાબતે અને કોહિનૂર કોને અપાશે તેની ચર્ચાઓ ચાલી હતી. એક માહિતી મુજબ કોહિનૂર હીરો કિંગ ચાર્લ્સની...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ ત્રણ વખત ભારતની યાત્રાએ ગયાં હતાં અને અમૃતસરના જલિયાંવાલા હત્યાકાંડને તેમણે બ્રિટિશ શાસનની ભૂલ ગણાવી હતી. જો કે તેમણે આ અંગે...
મહારાણીનો જન્મ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર તરીકે મેફેર, લંડનમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. બહુ ઓછા લોકોએ ધાર્યું હતું કે તેઓ કદી પણ...
૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ સત્તાના સિંહાસને બિરાજેલાં બ્રિટનના મહારાણી એલિઝાબેથના શાસનકાળમાં વિન્સ્ટન ચર્ચિલથી લઈને લિઝ ટ્રસ સુધીના એક બે નહિં પણ કુલ વડાપ્રધાનોને શપથ...
મહારાણી એલિઝાબેથ આખા વિશ્વનું ધ્યાન આકર્ષીત કરનાર એક માત્ર લોકપ્રિય મોનાર્ક હતા. સાચા અર્થમાં તેમના નામના સિક્કા પડતા હતા. રાણી એલિઝાબેથના જીવન પર ઘણી...
મહારાણી એલિઝાબેથ II વિશ્વના સૌથી વૃદ્ધ અને સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર દેશના વડા હતા. તેમના પિતા કિંગ જ્યોર્જ VI ના મૃત્યુ પછી...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થયાના બીજા દિવસે શુક્રવારથી સમગ્ર બ્રિટનમાં ૧૨ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરાઇ હતી. રાણીના નિધન પછી રાજકીય પ્રોટોકોલ...
લોર્ડ જીતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં જણાવ્યું હતું કે, "રાણી ભારત અને વિશાળ ઉપખંડ સાથે જોડાયેલા હતા. જે સમગ્ર કોમનવેલ્થના 2.5 બિલિયન લોકોના લગભગ...
કિંગ ચાર્લ્સ III બ્રિટનના નવા રાજા બનતા હવે ક્વીન્સના નામના બધા પ્રતિકો બદલાશે. ક્વીન એલિઝાબેથ દ્વીતિયના મૃત્યુ બાદ યુકેના ટોચના ૨,૪૦૦થી વધુ વકીલો તેમનું...