સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગુરુવારે જણાવ્યું હતું કે 25 માર્ચ 1971 પછી આસામમાં પ્રવેશેલા તમામ બાંગ્લાદેશી લોકો ગેરકાયદે માઇગ્રન્ટ છે તથા કેન્દ્ર સરકારે...
સ્વિસ- ઇન્ડિયન બિલિયોનેર ઉદ્યોગપતિ પંકજ ઓસવાલે યુગાન્ડામાં તેમની 26 વર્ષની પુત્રીની કથિત રીતે ગેરકાયદે અટકાયતમાં રાખવા બદલ સંયુક્ત રાષ્ટ્રમાં હસ્તક્ષેપ માટે અપીલ દાખલ કરી...
UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA)એ દિવાળીની ઉજવણી કરતાં લોકોને ફ્લૂ અને કોવિડ-19 વેક્સિન લેવાનો 16 ઓક્ટોબરે અનુરોધ કર્યો હતો, જેનાથી તહેવારની સલામત અને તંદુરસ્ત...
ઇન્ડિયન એરલાઇન્સની શિકાગો જતી ફ્લાઇટ AI127ને બોંબની ધમકીને કારણે ડાઇવર્ટ કરાઈને કેનેડાના ઇકાલ્યુટ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. આ પછી કેનેડાની સરકારે આ ફ્લાઇટના...
અમેરિકાએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષે એક શીખ અલગતાવાદીની હત્યાની તપાસમાં કેનેડાને ભારત સહકાર આપી રહ્યું નથી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે...
પાકિસ્તાનને તેની ધરતી પરથી સ્પષ્ટ સંદેશ આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવાર, 16 ઓક્ટોબરે જણાવ્યું હતું કે સીમા પારથી ચાલતી આતંકવાદ, ઉગ્રવાદ અને...
બેંગલુરુ જતી અકાસા એર ફ્લાઇટ અને દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટને બુધવારે બોમ્બની ધમકીઓ મળી હતી. છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછી 12 ફ્લાઇટને બોંબથી ઉડાવી...
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે મંગળવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતાં. આશરે નવ વર્ષ પછી ભારતના વરિષ્ઠ...
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ કરી રહેલા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે ભારત સરકારના એજન્ટો દક્ષિણ એશિયાઈ સમુદાયને...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના સંબંધો સોમવાર, 14 ઓક્ટોબરેવધુ વણસ્યા હતાં. આ મુદ્દે બંને દેશોએ એકબીજાના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી...

















