વૈશ્વિક મીડિયા જાયન્ટ વોલ્ટ ડિઝનીના ઈન્ડિયા બિઝનેસ સાથે વિલીનીકરણ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી વાયોકોમ18ના બોર્ડમાં...
- હેમંત પટેલ
(ધ કમ્લીટ એન્ટી-ઇન્ફલેમેટરી ગાઇડના લેખક)
મોટાભાગના લોકો વિચારે છે કે મેદસ્વિતાએ વજન, વધારે પડતું ભોજન કરવું અથવા શરીરના ઓછા હલન-ચલનને લગતી બાબત છે....
ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જૉ બિડને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ જો કોરોના મહામારી કાબુમા નહીં...
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્પષ્ટ કર્યું હતું કે તે અમેરિકાને અફઘાનિસ્તાનમાં કોઈ પણ કાર્યવાહી માટે તેના સૈનિક મથકો અથવા તેના ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી...
યુકેમાં સૌથી વધુ વૈવિધ્યસભર વસ્તી ધરાવતા લેસ્ટરના મેયર બનવાની રેસમાં ઋશી મીડના કાઉન્સિલર અને એડલ્ટ સોશિયલ કેર તેમજ કોમ્યુનિટીઝ માટે આસિસ્ટન્ટ મેયર તરીકે સેવા...
કોવિડ-19થી થતા મૃત્યુ પાછળ નબળો આહાર મુખ્યત્વે જવાબદાર છે અને ભારતીયોએ જીવલેણ રોગ સામે ટક્કર લેવા માટે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પર તાત્કાલિક કાપ મૂકવો જોઇએ...
ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર દિનકરભાઇ મહેતાના સ્ટેન્ડ અપ કોમેડી નાઇટ શોનું આયોજન તા. 21 ઓગસ્ટના રોજ ઇસ્ટકોટના ધ બ્લેક હોર્સ પબ ખાતે કરવામાં આવ્યું...
આપણી રોજિંદી દિનચર્યાઓમાં નાના ફેરફારો કરવાથી આપણી માનસિક સુખાકારીને તેજ કરી શકાય છે
CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/
એક સામાન્ય...
સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં નવા રામ મંદિરની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ મહેમાનોએ 8મી માર્ચે કાશીમાં મહાશિવરાત્રીની...
ગુજરાતની પવિત્ર નગરી અંબાજીમાં તા. 7ના રોજ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના વડા પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરૂજીએ ભારતના સૌથી આદરણીય શક્તિપીઠોમાંના એક, ગુજરાતના ઐતિહાસિક...
















