અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને “ભયાનક અને દિલ દહેલાવનારી” ગણાવતાં તેને વિમાનના ઇતિહાસની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક કહી હતી છે. તેમણે...
ઇઝરાયલના હુમલા પછી ઈરાને વળતા હુમલા કરવાનું શરૂ કર્યું હતું. હુમલાના પ્રથમ તબક્કામાં ઇઝરાયેલના અનેક વ્યૂહાત્મક સ્થાનોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં હતાં. ઇસ્લામિક રીવોલ્યુશન ગાર્ડ...
તા. ૧૩ની રાત્રે જાહેર કરાયેલા મહારાજાના જન્મદિવસના સન્માન યાદીમાં એશિયન હેલ્થ વર્કર્સ, એકેડેમિક્સ, ચેરિટી વર્કર્સ અને કેમ્પેઇનર્સને વિવિધ એવોર્ડ એનાયત...
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી....
અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી શુક્રવારે ઓળખ બાદ છ મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતાં. આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બળી...
અમદાવાદથી ગેટવિક જતી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમલાઇનર 12 જૂને અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયા બાદ અમેરિકન વિમાન ઉત્પાદનક કંપની બોઇંગ...
અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ લોકોમાં ગ્લોસ્ટરશાયરના અકીલ નાનાબાવા (ઉ.વ. 36), તેમની પત્ની હાન્ના વોરાજી (ઉ.વ. 30) અને ચાર વર્ષની પુત્રી સારા...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યપૂર્વમાં સંભવિત "મોટા સંઘર્ષ"ની ચેતવણી આપ્યા બાદ, ઇઝરાયલે શુક્રવાર, 13 જૂને ઇરાનના પરમાણુ પ્લાન્ટ અને લશ્કરી સ્થળો પર ભીષણ હુમલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 13 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતાં. મોદી આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર...