Paravativen Solanki

સ્વ. શ્રીમતી પાર્વતીબેન સોલંકીના આત્માની શાંતિ અર્થે ગુરૂવાર તા. 15 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે 7થી 9 દરમિયાન એક પ્રાર્થના સભાનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર – ધર્મ ભક્તિ મનોર, વુડ લેન, સ્ટેનમોર, લંડન HA7 4LF ખાતે કરવામાં આવ્યું છે. ત્યાં ફ્યુનરલ પહેલા સાંજે 7થી 7.30 અને ફરીથી રાત્રે 8.30થી 9 દરમિયાન પરિવારજનોને મળી શકાશે. સાંજે 7.30થી 8.30 ભજન અને પ્રવચન થશે.

સદગતનું ફ્યુનરલ તા. 17 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 10 કલાકે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરિયમ, 62 હૂપ લેન, લંડન NW11 7NL ખાતે સંપન્ન થશે.

શ્રધ્ધાંજલિ આપવા માટે ફૂલો લાવવાના બદલ લ્યુકેમિયાની બીમારી માટે રીસર્ચ કરતી ઇમ્પિરીયલ કોલેજ લંડનને (બેન્ક એકાઉન્ટ નંબર 0060 0032, સોર્ટ કોડ 51-50-01 ઉપર રેફરન્સ WMEHF22052 લખી) ડોનેશન કરવા વિનંતી કરાઇ છે.

વધુ માહિતી માટે સંપર્ક: તનુજા પારેખ ઇમેઇલ [email protected] ફોન નંબર 07958 657 507  અને દક્ષા ગણાત્રા ઇમેઇલ  [email protected] ફોન નંબર 07957 638 531 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

LEAVE A REPLY

4 × three =