BritainInternational news શ્રી સનાતન ધર્મ મંડળ કાર્ડીફ દ્વારા શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવનું આયોજન April 6, 2023 560 0 શ્રી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનીટી સેન્ટર કાર્ડીફ દ્વારા શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવનું આયોજન તા. 30 માર્ચના રોજ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ આરતી, પૂજા અને પ્રસાદનો લાભ લીધો હતો. RELATED ARTICLESMORE FROM AUTHOR International news ઇરાન-ઇઝરાયેલના એકબીજાના અણુ પ્લાન્ટ નજીક હુમલા, 100 ઘાયલ Gujarat News મોદીની વધુ એક સિદ્ધિઃ સૌથી લાંબો સમય સેવા આપનારા સરકારના વડા બન્યાં Business news ભારતે ડોમેસ્ટિક વિમાન ભાડાની મર્યાદા ઉઠાવી લીધી