BritainInternational news શ્રી સનાતન ધર્મ મંડળ કાર્ડીફ દ્વારા શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવનું આયોજન April 6, 2023 390 0 Share on Facebook Tweet on Twitter શ્રી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનીટી સેન્ટર કાર્ડીફ દ્વારા શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવનું આયોજન તા. 30 માર્ચના રોજ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌએ આરતી, પૂજા અને પ્રસાદનો લાભ લીધો હતો. RELATED ARTICLESMORE FROM AUTHOR India news કાશ્મીરના હુમલાનો જવાબ આપવા માટે લશ્કરી દળોને સંપૂર્ણ સ્વતંત્રતા અપાઈ India news પાકિસ્તાન પર ભારત ગમે તે ઘડીએ હુમલો કરી શકે છેઃ ખ્વાજા આસિફ sports ક્રિકેટ વિશ્વમાં ભારતના નેતૃત્ત્વ સામે વિઝડેનના તંત્રીના ચાબખા LEAVE A REPLY Cancel reply