Asaram granted bail in forged document case, but will remain in jail
(ANI Photo)

રાજસ્થાન હાઈકોર્ટે બનાવટી દસ્તાવેજના એક કેસમાં સોમવારે આસારામ બાપુને જામીન આપ્યાં હતાં. જોકે, આસારામ બાપુ જેલમાંથી બહાર આવી શકશે નહીં, તે સગીર બાળકી સહિત અનેક બળાત્કારના કેસોમાં જેલવાસ ભોગવી રહ્યા છે. આ કેસ પોતાની જામીન અરજીના સપોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં બનાવટી આરટીઆઇ જવાબ આપવા સંબંધિત હતો. આશ્રમમાં સગીર શિષ્યાના જાતીય શોષણના કેસમાં દોષિત ઠર્યા પછી આસારામ 2018થી આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે,

LEAVE A REPLY

11 − two =