(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજીત અગરકરની ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર તરીકે વરણી કરાઈ છે. 45 વર્ષનો અગરકર ભારત તરફથી 26 ટેસ્ટ, 191 વન-ડે અને ચાર ટી-20 રમી ચૂક્યો છે. 

પસંદગી સમિતિના અન્ય સભ્યોમાં શિવ સુંદર દાસસલિલ અંકોલાસુ્બ્રોતો બેનર્જી અને એસ. શરથનો સમાવેશ થાય છે. હવે અગરકર પાંચમા સભ્ય તરીકે પેનલમાં સામેલ થઈ ગયો છે. અગરકર પેનલમાં સૌથી સિનિયર હોવાથી તેને ચીફ સિલેક્ટરની જગ્યા મળી છે. 

LEAVE A REPLY

four × 5 =