સનરાઈઝ રેડિયોના પ્રણેતા ડૉ. અવતાર સિંહ લિટનું નિધન થયું છે. અવતાર પરિવારમાં તેમની માતા, પાંચ બાળકો, સુરજીત (51), ટોની (50), બોબી (49), સેરેના (24) અને રોબી (19) અને તેમના પાંચ પૌત્રોને વિલાપ કરતા મૂકી ગયા છે.

તેમના પરિવારે શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે અવતાર સ્વપ્નદ્રષ્ટા હતો. તેમણે સનરાઈઝ રેડિયોની શરૂઆત સાથે ઈલેક્ટ્રોનિક બ્રિટિશ એશિયન મીડિયા બનાવ્યું હતું અને વિશ્વનું પ્રથમ 24-કલાક ચાલતું મહાન એશિયન રેડિયો સ્ટેશન આપ્યું હતું. અમને તેમના વારસા પર ગર્વ છે.’’

LEAVE A REPLY

sixteen − 7 =