શારદીય નવરાત્રિનો બુધવાર, ત્રીજી ઓક્ટોબરથી શુભારંભ થયો હતો. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે અને ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ...
ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન...
સાંકડા પુલો પર ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાજ્યના 20 માર્ગો પરના રસ્તાઓ કરતાં સાંકડા એવા 41 હાલના પુલો...
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ મંગળવાર, પહેલી ઓક્ટોબરે સંપૂર્ણપણે ભરાઈ જતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બપોરે અમૃત મુહૂર્તમાં 12:39 વાગ્યે નર્મદા નીરના વધામણાં...
ગુજરાત લગભગ 18થી 20 લાખ પક્ષીઓનું ઘર છે અને એકલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પક્ષીઓની 400થી વધુ પ્રજાતિઓ રહે છે. 161 પ્રજાતિના 4.56 લાખ પક્ષીઓની...
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો....
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
વકફ (સુધારા) બિલ 2024 અંગની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ શુક્રવારે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓને બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારે વફક સુધારા...
ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાએ 25-26 સપ્ટેમ્બરે વડોદરા, સુરત, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતાં. વડોદરામાં 25 સપ્ટેમ્બરે સાંજે 110 કિમીની ઝડપે પવન સાથે વરસાદ...
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિમતનગર નજીક બુધવાર (25 સપ્ટેમ્બર)એ વહેલી સવારે કાર અને ટ્રેલર ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા...
















