ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેર મચાવી રહ્યો છે. રાજ્યમાં આ ખતરનાક વાયરસથી 21 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. વાયરસના કુલ 35 શંકાસ્પદ કેસ નોંધાયા...
ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત...
H-1B
વિદ્યાર્થીઓના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે મંગળવારે સરકાર સંચાલિત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજોમાં મેડિકલ અભ્યાસક્રમ માટે ફીમાં કરેલા તોતિંગ વધારાને...
ગુજરાતમાં 10 જુલાઈથી 15 જુલાઇ વચ્ચે  શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે છ બાળકોના મોત થયા હતા અને વાવયરસના કેસની સંખ્યા વધી 12 થઈ હતી. સાબરકાંઠા...
ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. સોમવાર, 15 જુલાઇના...
પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર શુક્રવાર મોડીરાત્રે રાજય પરિવહનની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને...
ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં 7.3 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 55 ટકા વધુ છે. દેશમાં એફડીઆઇ...
વિવાદોથી ઘેરાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024ને રદ ન કરવાની માગણી સાથે  આ પરીક્ષાના ગુજરાતના આશરે 50થી વધુ સફળ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ...
4% increase in dearness allowance of central employees pensioners
ગુજરાત સરકારે ગુરુવારે તેના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી. મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ પહેલી જાન્યુઆરી...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મંગળવાર, 2 જુલાઇએ સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. મંગળવારે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, ઊઝા સહિતના વિસ્તારોમાં...