Gujarat High Court lawyers on strike over judge transfer
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે 13 ન્યાયિક અધિકારીઓના નામની ભલામણ કરી છે. સર્વોચ્ચ અદાલતની...
તાજેતરમાં જ બિહારની સરકારે જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની માંગ કરવામાં...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે નવી દિલ્હીમાં દુનિયાના ૧૧૯ જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન...
Why not yet a case of criminal liability in the Morbi disaster?
મોરબી બ્રિજ દુર્ઘટના અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ગુજરાત હાઇકોર્ટમાં 5,000 પાનાનો સંપૂર્ણ રિપોર્ટ સુપરત કર્યો હતો. મંગળવારે જારી કરાયેલા અહેવાલમાં આ બ્રિજના સંચાલનની...
જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે આશરે 40 મેડિકલ ટેસ્ટ કરતાં 'હેલ્થ એટીએમ' તેના તમામ 40 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHCS)માં સ્થાપિત કર્યા છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ...
ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે રાજ્યના આરોગ્ય વિભાગે નવરાત્રીના ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જારી કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ ગરબા...
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રસંઘ...
આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં...
રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે 4 ઓક્ટોબરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાનાર મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય...