ગુજરાતમાં જંત્રીદરોમાં વધારો શનિવાર, 15 એપ્રિલથી અમલી બન્યો હતો. રાજ્ય સરકાર ગુરુવારે નવા દરો જાહેર કર્યા હતા, જે મુજબ વિવિધ પ્રકારના બાંધકામ પર લાગુ...
ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે શનિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 23મેએ કોર્ટમાં...
ટેકનોલોજી પાર્ટનર શોધવામાં મુશ્કેલી અને ગુજરાત સરકાર પાસેથી નાણાકીય પ્રોત્સાહનો મેળવવા સામેના પડકારોને કારણે ગુજરાતમાં 19 બિલિયન ડોલરનો સેમિકન્ડર પ્લાન્ટ નાંખવાની અનિલ અગ્રવાલની યોજના...
એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં યોજવાની મંજૂરી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ડો. આંબેડકર જયંતી નિમિત્તે અમદાવાદમાં આયોજિત સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિના ભેદભાવને દૂર કરી દેશને આગળ...
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા ત્રણેક દસકાથી કેળાની મોટાપાયે ઉત્પાદન થાય છે. આ પંથકમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો સહિત અન્ય ગામોમાં પણ કેળાનું...
ઉત્તર પ્રદેશમાં મુખ્ય તીર્થધામ કાશી વારાણસીના કોરીડોરનું જે રીતે નવનિર્માણ કરીને વિકાસ કરવામાં આવ્યો છે તેમ તેની આવૃતિ સમાન દ્વારકાની પ્રાચીન નગરીના મૂળ સ્ટ્રકચરને...
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થાની સમીક્ષા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કોરોના વિરુદ્ધની લડાઈમાં નાગરિકોના જીવ બચાવવામાં રાજ્યનું આરોગ્યતંત્ર...
ગુજરાત સરકાર દ્વારા જમીન, મકાન સહિતની સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે નવી જંત્રીનો અમલ ૧૫ એપ્રિલથી શરુ કરાશે. જોકે, સરકારના દાવા પ્રમાણે...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવાર, 12 એપ્રિલે ગાંધીનગરમાં યુકેના સાંસદોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) (વેપાર અને...