સુરતમાં શનિવારે એક જ પરિવારના સાત સભ્યો સામૂહિક આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારની આ ઘટનામાં તમામ સાત...
ગુજરાતમાં 27 ઑક્ટોબરથી યાત્રાધામો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. 31 ઑક્ટોબર સુધી એટલે કે 5 દિવસ ચાલનાર આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યના...
દિવાળીના તહેવારને ધ્યાને રાખીને રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત એસ. ટી નિગમે વધુ સુદ્રઢ બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને...
સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગરસ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પૂજા...
અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ થઇ રહ્યું છે. રૂ. ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનારું આ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું...
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામની 'નચિકેતા વિદ્યા સંસ્થાન' નામની નિવાસી સ્કૂલમાં 12 વિદ્યાર્થીઓને ડામ આપવામાં આવ્યા હતા. પોલીસે સ્કૂલના વહીવટદાર સામે ફરિયાદ...
ટ્રમ્પ
ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા મેડિકલ કોર્સમાં જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે કરેલી અપીલને ફગાવી દીધી...
દેશભરમાં મંગળવાર, 24 ઓક્ટોબરે રાવણ દહન અને શસ્ત્ર પૂજન સાથે વિજ્યાદશમીના પર્વની ધામધૂમ અને પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. ઠેરઠેર રાવણદહન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે IFFCOએ સ્થાપેલા ભારતના પ્રથમ લિક્વિડ નેનો ડાય-એમોનિયા ફોસ્ફેટ (DAP) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ...
વિજયાદશમીના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાન પર શસ્ત્રપુજા વિધિ કરી હતી. મુખ્યપ્રધાનની સુરક્ષામાં હાજર રહેલા જવાનો પણ આ વિધિવત થઈ રહેલા...