વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૬ -૧૭ સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ૭૩ સ્થળો પર ૭૩,૦૦૦ યોગસાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સૂર્યનમસ્કારના...
ગુજરાત વિધાનસભામાં આશરે 13 મિનિટના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત વિધાનસભાએ હંમેશા સમાજના હિતમાં કામ...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિધાનસભા ગૃહને...
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં નેશનલ હાઈવે પર બુધવાર વહેલી સવારે બસ સાથે ટ્રક અથડાતા ભાવનગરના ઓછામાં ઓછા 12 યાત્રાળુઓના મોત થયા હતા અને અને 12...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12થી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરમાં રાજ્યની વિધાનસભામાં સંબોધન કરશે. 13 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ નેશનલ ઇ-વિધાન...
અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના મેયરની વરણી થયા પછી મંગળવારે, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના નવા મેયરની જાહેરાત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે...
શાસક ભાજપે સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર તરીકે પ્રતિભા જૈનની અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે પિન્કીબેન સોનીની વરણી કરી હતી. ભાજપે અમદાવાદના ડેપ્યુટી...
ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો...
બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ વડતાલ સ્વામિનારાયણમંદિરના...
ભારતમાં બીજા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં...

















