ગુજરાત સરકારે પાંચ વર્ષના અંતરાલ પછી 19થી 21મે દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'ચિંતન શિબિર'ની 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે...
ગુજરાત સરકારે ભરતી પરીક્ષા અંગેના નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદમાં આ નિર્ણય લેવામાં...
ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે હતા. તેમણે દ્વારકામાં શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા...
ભારતની જી૨૦ અધ્યક્ષતા હેઠળ દિવમાં તા.૧૮-૧૯ મે ૨૦૨૩ દરમિયાન G-20 અંતર્ગત સાયન્સ-20 મિટિંગનું આયોજન કરાયુ હતું. આ તકે G20 સમિટ પ્રતિનિધિ મંડળના દેશ-પરદેશના મહેમાનોએ...
પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતી માછીમારો વાઘા બોર્ડરથી સોમવારે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા ખાતે માછીમારોનું પ્રધાન રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનોએ...
ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મે મહિનામાં ગરમીનો સ્થગિત થયેલો રાઉન્ડ ગયા સપ્તાહે ફરી ચાલુ થયો હતો. અમદાવાદમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સતત ત્રણ...
ભારત ખાતેના નવનિયુક્ત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ ગત સોમવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. તેમણે મુલાકાતની શરૂઆત અમદાવાદમાં સાબરમતિ આશ્રમથી કરી હતી. આ ઉપરાંત કાળુપુરના...
ટોરોન્ટોમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીઓનું શંકાસ્પદ મોત થયું હતું. મૂળ ભાવનગરના 23 વર્ષીય આયુષ ડાંખર 5 મેએ ગુમ થયો હતો અને તેનો મૃતદેહ બે...
બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જતાં પાંચ કિશોરોના મોત થયાં હતાં. બે છોકરાઓ બપોરે કૃષ્ણ સાગર તળાવમાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ૭૩મા સ્થાપના દિવસની તાજેતરમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં કરવામાં આવેલા 7 સમુદ્ર અને 108...