ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પર વાવાઝોડા બિપરજોય 15 જૂને ત્રાટકવાની શક્યતા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. નરેન્દ્ર મોદીએ અધિકારીઓને  સંવેદનશીલ...
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર...
ભારતમાં માધ્યમિક સ્કૂલ લેવલે સૌથી ઊંચો ડ્રોપઆઉટ રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સહિતના સાત રાજ્યોમાં 2021-22માં...
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ શનિવારે સુરતમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રાંત (ISKP)ના એક ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો...
વાવાઝોડુ બિપરજોયે ભયાનક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણા કર્યું છે અને તે ગુરુવાર, 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાવાની શક્યતા છે. 13થી...
ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની ટિકિટોનું વેચાણ કર્યું હોવાના અહેવાલ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના નામની શુક્રવારની...
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડુ બિપરજોય રવિવાર (11 જૂન)એ "અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા"માં ફેરવાયું હતું. વાવાઝોડુ બિપરજોય ઉત્તર તરફ આગળ વધીને 15 જૂને પાકિસ્તાન અને...
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ પીરસાયેલી વિદ્યાર્થીઓની થાળીમાં મૃત ગરોળી નીકળતાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા....
શારદાપીઠ દ્વારકાના પૂ. પૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં 7મી જૂનથી 9મી જૂન સુધી પ્રવાસ કર્યો...
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કૉંગ્રેસના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી ગોહિલ જગદીશ ઠાકોરના અનુગામી બન્યા છે. તેઓઁ કચ્છના અબડાસાના ધારાસભ્ય...