Rahul Gandhi's promises broken before Gujarat elections
ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પરિવર્તન સંકલ્પ સંમેલનને સંબોધન કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર...
અમદાવાદમાં પોતાના એક પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાના એક કાર્યક્રમમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે વિદેશ નીતિ પર વોટ બેન્કનું રાજકારણ...
Ambaji Melo
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનાં એક માઇ ભકતે રવિવારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં 1 કિલો સોનાનું દાન આપ્યું હતું. દાનમાં...
Aam Aadmi Party will get seven seats in Surat
ગુજરાતની બે દિવસની મુલાકાતે ગયેલા આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, તેમની પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં 12માંથી સાત બેઠકો મળશે. દિલ્હીના...
World coconut day
જૂનાગઢમાં રાજ્યની સૌ પ્રથમ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું ભારત સરકારના કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે  શુક્રવારે ઉદઘાટન કર્યું હતું. આ વેળાએ કૃષિ પ્રધાને જણાવ્યું...
In Kathlal and Kapdwanj talukas Rs. Commencement of 70 development works worth 94.56 crores
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે રૂ.૨૦.૨૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા...
Trishulia Ghat view point
ઉત્તર ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. માઇભક્તોમાં અંબાજી...
The highest peak of devotion, power and faith is Yatradham Ambaji
યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મહામેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો થનગનાટ છે. બે વર્ષના વિરામ...
દક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે....
ભાદરવી પૂનમના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો અંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માતાજીના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના...