દારુબંધી ધરાવતા ગુજરાતના અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ઝેરી શરાબના સેવનથી થયેલા અનેક લોકોના મોતના મુદ્દે ગૃહ વિભાગે ગુરુવારે કડક કાર્યવાહી કરીને કેટલાંક પોલીસ અધિકારીઓનની...
ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે બુધવારે સેમી કન્ડકટર પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીનો હેતુ ગુજરાતને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાનો...
ગુજરાતમાં 25 જુલાઈ, સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને બુધવાર સુધીમાં 41 થયો હતો. બીજી તરફ ઝેરી દારુની અસરને કારણે 117 લોકોની સારવાર ચાલી...
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ગત રવિવારે રાત્રે લઠ્ઠો અથવા તહ ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં તથા 87ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક...
ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ઝેરી શરાબ પીવાથી થયેલા મોત અંગે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત...
ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગાંધી-સરદારના ગુજરાતમાં એક સમયે દૂધના ટેન્કર ઠલવાતા હતા, પરંતુ સરકારના...
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ગામડાઓમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરીને કુલ 14 લોકો સામે ફરિયાદ દાખલ કરી...
કેનેડાની વર્ક પરમિટ અપાવવાના બહાના હેઠળ 100થી વધારે લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઠગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ સોમવારે ધરપકડ કરી...
બોટાદના બરવાળાના રોજીદ ગામમાં સોમવારે લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા હતા અને પાંચથી વધુ લોકોની તબિયત લથળી હતી. અમદાવાદ રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ વી ચંદ્રશેખરે...
સાઉથ આફ્રિકાના ઝામ્બિયામાં કાબવે સિટીમાં ગ્રોસરી શોપ ચલાવતા ભરુચના બે સગા પર ફાયરિંગની ઘટનામાં એક ભાઇનું મોત થયું હતું અને બીજા ભાઇને ઇજા થઈ...