બહુચર્ચિત બિલ્કિસ બાનુ કેસના 11 દોષિતોને જેલમુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી સુનાવણી કરતા કોર્ટે ગુરુવારે...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક જ વર્ષમાં પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા રાજય સરકારે જન અભિયાન ઉપાડયું...
ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી વચનની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે બુધવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું...
કોંગ્રેસ પાર્ટી પ્રેસિડન્ટ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી ‘ભારત જોડો’ યાત્રા કાઢશે. ભારત જોડો કાર્યક્રમ...
બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને બુધવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતા. અરજીમાં તમામ દોષિતોની સજા પર ફેરવિચારણા માટે વિનંતી કરવામાં...
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનના 40 હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.
આ અંગેના વિશેષ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાજ્યના શહીદ સૈનિકોની વિધવા, પરિવારજનો માટેની સહાય વધારી રૂ.1 કરોડ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ શહીદ સૈનિકો માટે રૂ.1...
જો તમે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ઉપર ઉતરશો તો લગેજ માટે એક કલાક જેટલો સમય રાહ જોવી પડશે, કારણ કે આગામી બે મહિના સુધી...
ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં 0-14 વર્ષની 331 છોકરીઓ અને 15-18 વયજૂથની 1,409 છોકરીઓ ગુમ થઈ હતી, જે આંકડો પાંચ વર્ષમાં સૌથી વધુ...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહિના કરતાં ઓછા સમયમાં પાંચમી વખત ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે...
















