ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ મંગળવારે કોંગ્રેસમાં જોડાયા હતા. 81 વર્ષીય નેતા કોંગ્રેસના નેતાઓ મોહન પ્રકાશ અને સિદ્ધાર્થ પટેલની હાજરીમાં...
મોરબી દુર્ઘટનાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 1 નવેમ્બરે મોરબીમાં દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. રવિવાર 30 ઓક્ટોબરે...
ગુજરાતના મોરબીની દુર્ઘટના અંગે અમેરિકા, રશિયા, ચીન સહિતના દેશોના વડાએ ઉંડા દુઃખ અને સંવેદનની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે યુએસ પ્રમુખ જો બિડેને ગુજરાતમાં...
ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ...
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ભાજપમાંથી આશરે 4,000 લોકોએ ટિકિટ માગી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. આ સંખ્યા...
ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે....
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
મોરબીની દુર્ઘટનાને પગલે બે નવેમ્બરે ગુજરાતમાં એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે મોરબી દુર્ઘટના અંગે...
યુગાન્ડાના કિસોરો શહેરમાં પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ કુંતજ પટેલ તરીકે થઈ હતી, એમ મીડિયા...
મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે સોમવારે ઓરેવા ગ્રૂપના બે મેનેજર્સ સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. ઓરેવા ગ્રૂપે આ બ્રિજનું રિનોવેશન કર્યું હતું. રાજકોટ રેન્જના...
















